શોધખોળ કરો

Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 42 ડિ17 થી 21 મે દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં 42 ડિગ્રી પાર તાપમાન, ગરમીનો પ્રકોપ યથાવત.
  • 21 મે બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો શક્ય.
  • 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની સંભવિત શરૂઆત.
  • કચ્છ, ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં યલો એલર્ટ.

અમદાવાદ: ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. હાલ રાજ્યમાં ભારે ગરમીની સ્થિતિ  યથાવત છે. 17 થી 21 મે દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે, 21 મે બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે.  આગામી દિવસોમાં ગુજરાતમાં એક તરફ ગરમીનો માર રહેશે તો બીજી તરફ પ્રિમોનસૂન એક્ટિવિટી પણ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે.હવામાન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

આગામી 15 જૂનથી ચોમાસાની એન્ટ્રી થવાની સંભવાના

કાળઝાળ ગરમી  વચ્ચે એક રાહતની સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 15 જૂનથી ચોમાસાની એન્ટ્રી થવાની સંભવાના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આંદામનમાં ચોમાસું 16 મેએ બેસશે, એટલે કે આ વર્ષે ચોમાસુ વહેલુ બેસવાનું પૂર્વાનુમાન છે. 

રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાન સતત વધી રહ્યું છે. લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. 

પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાતા રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે  કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દેવભૂમિ દ્વારકામાં યલો ઍલર્ટ આપ્યું  છે. કાળઝાળ ગરમીથી બચવા અને કામ વગર ઘરની બહાર ન નિકળવા  સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાક બાદ વાતાવરણમાં ફરી ફેરફાર થશે અને તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો ઘટાડો નોંધાશે. આ ફેરફારને કારણે બે દિવસ બાદ લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ સૂકું જ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 41°C થી 44°C ની વચ્ચે રહી શકે છે.

આ પણ વાંચો- Weather Update: રાજ્યમાં ગરમી વધશે કે પ્રિમોનસૂન એક્ટિવિટી થશે શરૂ? જાણો વેઘર અપડેટ્સ

ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું આવી શકે

દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં 4 થી 6 દિવસ વહેલું આવી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂન સુધી કેરળ પહોંચે છે પરંતુ આ વખતે તે 25 થી 27 મે વચ્ચે કેરળ પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ શ્રીલંકાના દરિયાકાંઠા નજીક બનેલું લો પ્રેશર વિસ્તાર હવે ઉત્તર તરફ આગળ વધીને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચી ગયું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget