શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ગુજરાતના ક્યા ટોચના IPS અધિકારીને એક જ દિવસમાં બે હાર્ટ એટેક આવતાં થયું મોત ? ક્યા મોટા કાંડના કારણે હતા દુઃખી ?

વર્ષ 1999ની બેચના સિનિયર આઈપીએસ કેસરીસિંહ ભાટી તેમના તાબામાં આવતી અમદાવાદ રેન્જના હેડ કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલના રૂપિયા 50 લાખના તોડકાંડને કારણે દુઃખી હતા.

અમદાવાદઃ અમદાવાદના રેન્જ આઈજી કેસરીસિંહ ભાટીનું રવિવારે હ્રદયરોગના હુમલાના કારણે નિધન થયું છે. આઈપીએસ અધિકારી ભાટીના આકસ્મિક નિધનને કારણે પોલીસ તંત્રમાં શોકની લાગમી છે. સ્વાદુપિંડની બિમારીથી પિડાતા ભાટીને શનિવારે નાદુરસ્ત તબિયતના કારણે સારવાર માટે ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં જ રવિવારે સવારે અને બપોરે બે હાર્ટએટેક આવતાં કેસરીસિંહ ભાટીનું મૃત્યુ નિપજ્યું હતું. રવિવારે સવારે 9 વાગ્યે તેમને હાર્ટ એટેક આવતાં સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર ચાલુ હતી તે દરમિયાન બપોરે એક વાગ્યે બીજો હાર્ટએટેક આવ્યો હતો. રવિવારે બપોરે એક વાગ્યે આવેલો હૃદયરોગનો બીજો હૂમલો આઈપીએસ કે.જી. ભાટી માટે જીવલેણ પુરવાર થયો હતો. વર્ષ 1999ની બેચના સિનિયર આઈપીએસ કેસરીસિંહ ભાટી તેમના તાબામાં આવતી અમદાવાદ રેન્જના હેડ કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલના રૂપિયા 50 લાખના તોડકાંડને કારણે દુઃખી હતા. ખંભાતની બનાવટી ખાતર કાંડમાં રેન્જ આઈજીપી કચેરીના કર્મચારી 50 લાખની તોડકાંડમાં પકડાયા હતા. એક મહિલાની ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી રાઓલને ઝડપી લીધો હતો. રૂપિયા 2.15 લાખની કિંમતના ખાતરમાં 50 લાખના તોડમાં પોતાના તાબામાં આવતાં કર્મચારીની સંડોવણીથી આઈજીપી ભાટી વ્યથિત હતાં. તેમણે આ કૌભાંડ ધ્યાન પર આવતાં ખાતરનો જથ્થો કબજે કરાવીને તેના નમૂના એફએસએલમાં મોકલાવ્યાં હતાં. ગુનો નોંધતા પહેલાં રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી હતી. એ પહેલાં જ લાંચ કાંડ બન્યો હતો. પોતાને ફસાવવા માટે નિશ્ચિત લોબી સક્રિય થઈ હોવાની આશંકાથી આઈજીપી ભાટી તણાવમાં રહેતા હોવાનું કહેવાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget