શોધખોળ કરો

Ideas of India Summit 2023: રેસલર વિનેશ ફોગાટે કહ્યું, આ કહેતા ઘણા વર્ષો લાગ્યા

Ideas of India 2023: : abpના આડિયાઝ ઓફ સમિટની બીજું એડિશન 24 ફેબ્રુઆરીથી મુંબઇમાં શરૂ થશે. જેમાં તમામ હસ્તી પ્રાસંગિક વિષય પર પોતાના વિચારો રજૂ કરશે.

Key Events
Ideas of India 2023 Live Updates ABP Network second season know special guest hosts Liz Truss Lucky Ali Javed Akhtar Manoj Bajpayee schedules Day 1 overall highlights Ideas of India Summit 2023: રેસલર વિનેશ ફોગાટે કહ્યું, આ કહેતા ઘણા વર્ષો લાગ્યા
અમારી પાસે કુસ્તી સિવાય કંઈ નથી', વિનેશ ફોગાટ

Background

Ideas of India 2023: abpના આડિયાઝ ઓફ સમિટની બીજું એડિશન 24 ફેબ્રુઆરીથી મુંબઇમાં શરૂ થશે. જેમાં તમામ હસ્તી પ્રાસંગિક વિષય પર  પોતાના વિચારો રજૂ કરશે.

જેમાં 60 થી વધુ વક્તાઓ ભાગ લેશે
ABP Ideas of India 2023 માં 40 સત્રો હશે જેમાં 60 થી વધુ વક્તાઓ ભાગ લેશે. જેઓ નવા ભારત વિશે પોતાના વિચારો શેર કરશે.

 

22:09 PM (IST)  •  24 Feb 2023

'અમારી પાસે કુસ્તી સિવાય કંઈ નથી', વિનેશ ફોગાટ

વિનેશ ફોગાટે એબીપીના મંચ પર કહ્યું કે અમે શિક્ષણ કરતાં કુસ્તી પર વધુ ધ્યાન આપ્યું છે. અવાજ ઉઠાવતા પહેલા, કુસ્તી છીનવાઈ જશે તેવો ભય ઘણો હતો, કારણ કે અમે એવા સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ કે અમારા કુટુંબનું નામ કુસ્તી પરથી પડ્યું છે અને રહેવા માટે જે  સારી સુવિધાઓ જોઈએ તે તેમાથી મળી છે. હવે જો તે કુસ્તી ખતમ થઈ જશે, તો તે વસ્તુએ જાતીય ગેરવર્તણૂક પર અવાજ ઉઠાવતા ઘણી રોકી હતી, પરંતુ એક ડર હોય છે અને હું કહું છું કે તેની પણ એક મર્યાદા છે અને અમે તે મર્યાદા ઓળંગી હતી. અમે ઘણી યાતનાઓ સહન કરી છે અને મેં અંગત રીતે ઘણું સહન કર્યું છે કારણ કે જ્યારે પણ કઈંક ખોટું થાય છે તો હું બોલું છું. તેમણે કહ્યું કે આ બોલવાની આદતે મારે 4-5 વર્ષ સુધી સહન કરવું પડ્યું.

 

21:29 PM (IST)  •  24 Feb 2023

દિલ્હી MCD સદનમાં થયેલી લડાઈ જાણો શું કહ્યું સીએમ કેજરીવાલે

સીએમ કેજરીવાલે એમસીડીના મુદ્દે એબીપીના પ્લેટફોર્મ પર કહ્યું કે આ લોકોએ 15 વર્ષ સુધી શાસન કર્યું. તેમણે કહ્યું કે અમેરિકામાં ટ્રમ્પ ચૂંટણી હારી ગયા ત્યારે જેવી સ્થિતિ  થઈ હતી તેવી અહીં થઈ ગઈ છે. તેઓએ વ્હાઇટ હાઉસને ઘેરીને કહ્યું કે હું ચૂંટણીમાં માનતો નથી, તેમને બહુ મુશ્કેલીથી બહાર કાઢવા પડ્યા હતા. તેઓએ એ આવા જ હાલત અહીં કર્યા છે. ખુરશી છોડવા માંગતા નથી. તેમણે કહ્યું કે લોકશાહીમાં આ ગુંડાગીરી સારી નથી. સીએમ કેજરીવાલે કહ્યું કે તમને 15 વર્ષ માટે તક આપવામાં આવી હતી. તમે સારું કામ કર્યું છે કે ખરાબ, આ જનતા નક્કી કરશે. લોકોએ પરિવર્તન લાવ્યા અને અમને તક આપી. તમે અમારા કામમાં અડચણો કેમ ઉભી કરો છો?

 

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget