શોધખોળ કરો

Ram Mandir Inauguration: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને AAPનો મહત્વનો નિર્ણય, દિલ્લીમાં વિશેષ આયોજનની જાહેરાત

Ram Mandir Inauguration News: AAPના નેતા મુજબ રામલલાની શોભાયાત્રા સમગ્ર દિલ્લીમાં નીકળશે, આમ આદમી પાર્ટી દિલ્લીમાં ભંડારાનું પણ આયોજન કરી રહી છે.

Ram Mandir Inauguration News: 22 જાન્યુઆરી સોમવાર 2024એ જ્યાં યુપીમાં અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા અને રામ મંદિરનું ઉદઘાટન થશે. તો દિલ્લીમાં પણ આપની સરકારે સમગ્ર રાજધાનીમાં વિશાળ શોભાયાત્રા નીકળવાનું આયોજન કર્યું છે. આટલુ જ નહિ સમગ્ર દિલ્લીમાં અનેક જગ્યાએ ભંડારાના આયોજન અતંર્ગત દિલ્લીવાસીને રસથાળ પીરસાશે.                                           

 એલજીએ રજાના પ્રસ્તાવ કાલે આપી હતી મંજૂરી

રામ મંદિર ઉદ્ધઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાને લઇને કેજરીવાલ સરકારે 22 જાન્યુઆરીએ પહેલાથી અડધા દિવસની રજાની જાહેરાત કરી હતી. આ બાબતે સીએમ કેજરીવાલે એલજી વિનય સક્સેનાને એક પસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવમાં દિલ્લીમાં સરકારી કર્મચારીઓને અડધા દિવસની રજાની માંગણી હતી. એલજી વિનય સક્સેનાએ આ પ્રસ્તાવને લીલીઝંડી આપી છે.                                                                                                                                             

રામલીલા અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની મહત્વને સમજતા અરવિંદ કેજરીવાલે 20 જાન્યુઆરીથી ગઇકાલથી 22 જાન્યુઆરી સુધી દિલ્લીમાં ભવ્ય રામલીલાનું આયોજન કર્યું છે. આજે રામલીલા જોવા માટે ખુદ સીએમ કેજરીવાલ પણ પહોંચશે. દિલ્લી સરકાર તરફથી રામલીલાનું આયોજન આઇટીઓની પાસે સ્થિત પ્યારેલાલ ઓડિટોરિયમમાં 22 જાન્યુઆરી સુધી થશે. ખાસ રામલીલા બધા માટે મફત છે. શ્રી રામ ભારતીય કલા કેન્દ્ર દ્વારા સાંજે 4 થી 7 કલાક સુધી રામલીલાનું લાઈવ મંચન કરવામાં આવશે.

હિમાચલમાં આવતીકાલે આખો દિવસ રજા

આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત આસામ, છત્તીસગઢ, ઓડિશા, હરિયાણા, રાજસ્થાન સહિત અન્ય રાજ્ય સરકારોએ પણ સરકારી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજાની જાહેરાત કરી છે. હવે હિમાચલ પ્રદેશની સુખુ સરકારે પણ 22 જાન્યુઆરી 2024ના રોજ આખા દિવસની રજા જાહેર કરી છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Nomination Live: Pm મોદીએ  કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ
PM Modi Nomination Live: Pm મોદીએ કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
Indian Team Head Coach: ટીમ ઇન્ડિયાને મળશે નવો હેડ કોચ? BCCIએ મંગાવી અરજીઓ
Indian Team Head Coach: ટીમ ઇન્ડિયાને મળશે નવો હેડ કોચ? BCCIએ મંગાવી અરજીઓ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Nomination Live: Pm મોદીએ  કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ
PM Modi Nomination Live: Pm મોદીએ કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
Indian Team Head Coach: ટીમ ઇન્ડિયાને મળશે નવો હેડ કોચ? BCCIએ મંગાવી અરજીઓ
Indian Team Head Coach: ટીમ ઇન્ડિયાને મળશે નવો હેડ કોચ? BCCIએ મંગાવી અરજીઓ
બ્રિટને ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો આંચકો, દર વર્ષે 91 હજાર વિદ્યાર્થીઓએ બ્રિટન છોડવું પડશે!
બ્રિટને ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો આંચકો, દર વર્ષે 91 હજાર વિદ્યાર્થીઓએ બ્રિટન છોડવું પડશે!
વિટામીન પહેલા A, B, C, D જ કેમ વપરાય છે: આ 4 પોઈન્ટમાં સમજો
વિટામીન પહેલા A, B, C, D જ કેમ વપરાય છે: આ 4 પોઈન્ટમાં સમજો
મહિલાઓ માટે બેસ્ટ છે આ પાંચ બચત યોજનાઓ, તમે પણ કરી શકશો રોકાણ
મહિલાઓ માટે બેસ્ટ છે આ પાંચ બચત યોજનાઓ, તમે પણ કરી શકશો રોકાણ
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Embed widget