શોધખોળ કરો

Coronavirus in AMU: દેશની આ જાણીતી યૂનિવર્સિટીમાં 22 દિવસમાં 19 પ્રોફેસરના મોતથી ખળભળાટ

પરિસરમાં તમામ સંક્રમિતોની સારવાર ધ્રુવા હોસ્પિટલમાં ચાલી રહી હતી. મૃતકોમાં 19 પ્રોફેસર પણ સામલે છે.

અલીગઢઃ કોરોનાનો કહેર અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી (AMU)માં પણ જોવા મળી રહ્યો છે. એએમયૂના 100 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે યૂનિવર્સિટીમાં આટલી મોટી સંખ્યામાં શિક્ષકો, રિટાયર્ડ શિક્ષકો અને કર્મચારીના મોત થયા હોય. એએમયૂમાં વિતેલા 22 દિવસમાં અત્યાર સુધીમાં 19 પ્રોફેસરોના મોત થયા છે. ઉપરાંત અનેક પૂર્વ પ્રોફેસર અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પણ કોરોનાને કારણે મોત થયા છે. હાલમાં પણ અનેક શિક્ષકો એવા છે જે કોરોનાની ઝપેટમાં છે.

સંક્રમણ રોકવાનો પ્રયત્ન કરી રહ્યું છે પ્રશાસન

એએમયૂ પરિસરમાં તમામ સંક્રમિતોની સારવાર ધ્રુવા હોસ્પિટલમાં ચાલી રહી હતી. મૃતકોમાં 19 પ્રોફેસર પણ સામલે છે. મોટી સંખ્યામાં કોરોનાથી થયેલ મોત બાદ એએમયૂ પ્રશાસન હરકતમાં આવ્યું છે. મહામારીનો સામો કરવાની તૈયારી વધુ ઝડપી બનાવી છે. સમગ્ર કેમ્પસમાં સમય સમય સેનેટાઈઝેશન કરવામાં આવે છે. પરિસરની અંદરના લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે. સાથે જ યૂનિવર્સિટીમાં બહારથી આવતા લોકો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાનો વાયરસનો ચેપ ઝડપથી ફેલાતો જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

જણાવીએ કે, હજુ પણ અનેક બિનશૈક્ષણિક સ્ટાફ અને પ્રોફેસર કોરોનાની ઝપેટમાં છે. જેમની સારવાર હોસ્પિટલ અને ઘરમાં ચાલી રહી છે. આ જ કારણ છે કે, યૂનિવર્સિટી પ્રશાસન અ જિલ્લા પ્રશાસને મૃત્યુદર અટકાવવા માટે સંક્રમિત દર્દીની સારી સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે.

કેમ્પસમાં ડરનું વાતાવરણ

જે રીતે એએમયૂમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તેને જોતા કેમ્પસની અંદર રહેતા લોકોમાં ડરનો માહોલ છે. બધા લોકો આ મહામારીથી ડરેલા જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે કેમ્પસમાંથી કોઈ બહાર નથી નીકળી રહ્યું. જો કોઈને ખૂબ જ જરૂરી કામ હોય ત્યારે જ ઘરની બહાર નીકળે છે.

નોંધનીય છે કે, દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન સતત બીજા દિવેસ 4100થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખને પાર થઈ ગયો ગયો છે.   દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
સંસદમાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર 
સંસદમાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર 
Weather update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
દિલ્હી હાઈકોર્ટે હની સિંહ અને બાદશાહને લગાવી ફટકાર; 26 વર્ષ જૂના ગીત 'વોલ્યુમ 1' ને ડિલીટ કરવાનો આપ્યો આદેશ
દિલ્હી હાઈકોર્ટે હની સિંહ અને બાદશાહને લગાવી ફટકાર; 26 વર્ષ જૂના ગીત 'વોલ્યુમ 1' ને ડિલીટ કરવાનો આપ્યો આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
Embed widget