શોધખોળ કરો

2000 Note : ગામડામાં લોકો કઈ રીતે બદલી શકશે રૂ 2000ની નોટ? RBIએ કરી ખાસ વ્યવસ્થા

આરબીઆઈની આ વિશેષ સુવિધાને કારણે ગામડાના લોકોને 2000ની નોટ બદલવા માટે શહેરોની બેંકો તરફ દોડવું નહીં પડે.

2000 Rupeess Currency Notes : ગઈ કાલે શુક્રવારે જ 19 મેની સાંજે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે ત્યારે લોકોના મનમાં અનેક સવાલો છે. આમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે, આ નોટો ક્યાં અને કેવી રીતે બદલાશે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે 23 મેથી દરેક નાગરિક દેશની કોઈપણ બેંકમાં જઈને 2000ની નોટ બદલી શકશે. પરંતુ દેશના અંતરિયાળ વિસ્તારોમાં બેંકોની સુવિધા નથી, આવી સ્થિતિમાં રિઝર્વ બેંકે ગ્રામીણ વસ્તી માટે ખાસ વ્યવસ્થા કરી છે.

આરબીઆઈની આ વિશેષ સુવિધાને કારણે ગામડાના લોકોને 2000ની નોટ બદલવા માટે શહેરોની બેંકો તરફ દોડવું નહીં પડે. તેઓ ગામડાઓમાં રહીને આ નોટો સરળતાથી બદલી શકે છે. ચાલો જાણીએ કે આ કેવી રીતે શક્ય બનશે.

ગ્રામજનો માટે બિઝનેસ કોરસપોન્ડન્ટ સેન્ટર પહોંચ્યા

બેંક સિવાય 2000ની નોટ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટર પર પણ બદલી શકાશે. આ કેન્દ્રો ગામડાઓ અને નાના શહેરોમાં આવેલા છે. જો તમે ગામમાં રહો છો, તો તમે બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટરની મુલાકાત લઈને 2000ની નોટ સરળતાથી બદલી શકો છો. રિઝર્વ બેંકે આ માહિતી 2000ની નોટો બદલવા અંગેના સામાન્ય પ્રશ્નોના જવાબમાં આપી છે.

બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટર એ બેંક શાખાની વિસ્તૃત શાખા છે જે ગામડાઓ અને નાના શહેરો જેવા બેંક વગરના વિસ્તારોમાં ગ્રાહકોને નાણાકીય અને બેંકિંગ સેવાઓ પૂરી પાડે છે. 2006માં આરબીઆઈએ બિન-બેંક મધ્યસ્થીઓ જેમ કે બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટર્સ અથવા બિઝનેસ ફેસિલિટેટર્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.

આરબીઆઈએ વિનિમય મર્યાદા નક્કી કરી

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું હતું કે, ખાતાધારક એક દિવસમાં રૂ. 4000ની મર્યાદા સાથે બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટર દ્વારા રૂ. 2000ની નોટો એક્સચેન્જ કરાવી શકે છે. જો કે, આ માટે બેંક ખાતું હોવું જરૂરી છે જ્યારે કોઈપણ બેંક શાખામાં 2000 રૂપિયાની નોટ બદલવા માટે બેંક ખાતું હોવું જરૂરી નથી.

રિઝર્વ બેંકે કહ્યું છે કે, કોઈપણ નાગરિક 20,000 રૂપિયાની મર્યાદા સુધી કોઈપણ બેંકમાંથી એક સમયે 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. આ માટે બેંક ખાતું હોવું જરૂરી નથી. નોટો બદલવાની સિસ્ટમ મફત હશે અને આ માટે કોઈ વ્યક્તિએ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: આંધી-વંટોળ સાથે ભારે વરસાદની આગાહી, દિલ્હીથી લઇ યુપી-રાજસ્થાન સુધી ક્યારે-ક્યાં પડશે કમોસમી વરસાદ ?
Rain: આંધી-વંટોળ સાથે ભારે વરસાદની આગાહી, દિલ્હીથી લઇ યુપી-રાજસ્થાન સુધી ક્યારે-ક્યાં પડશે કમોસમી વરસાદ ?
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
સંસદમાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર 
સંસદમાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર 
Weather update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Embed widget