શોધખોળ કરો

ઉત્તરાખંડમાં મળ્યા 23 નવા કોરોનાના દર્દી, મુંબઈથી પરત ફર્યા છે તમામ સંક્રમિત

ઉત્તરાખંડમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પ્રદેશમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 900ને પાર પહોંચી છે.

દેહરાદૂન: ઉત્તરાખંડમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પ્રદેશમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 900ને પાર પહોંચી છે. સોમવારે ઉત્તરાખંડમાં કોરોનાના 23 નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસ સાથે પ્રદેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 929 પર પહોંચી છે. 720 દર્દીઓની ચાલી રહ છે સારવાર રાજ્યમાં કોરોનાના 720 એક્ટિવ કેસ છે. તમામ દર્દીઓની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે 200 દર્દીઓ સ્વસ્થ થયા છે. સોમવારે 98 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ઉત્તરાખંડમાં કોરોના વાયરસના કારણે 6 લોકોના મોત થયા છે જ્યારે ત્રણ પ્રદેશની બહાર જતા રહ્યા છે. પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર નવા કેસ ચંપાવત અને હરિદ્વારમાં સામે આવ્યા છે. ચંપાવતમાં 15 અને હરિદ્વારમાં 8 કોરોનાના દર્દી મળ્યા છે. આ તમામ 23 વ્યક્તિ હાલમાં મુંબઈથી અહીં આવ્યા હતા. મંત્રીમંડળને આઈસોલેશનમાં મોકલવાની જરૂર નથી ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત સહિત પૂરી કેબિનેટ પોતાનું કામ સામાન્ય રીતે કરતા રહેશે અને તેમણે આઈસોલેશન વોર્ડમાં જવાની આવશ્યકતા નથી. સ્વાસ્થ્ય સચિવ અમિત નેગીએ આ જાણકારી આપી હતી. કાલે પ્રદેશના પર્યટન મંત્રી સતપાલ મહારાજ તેમના પરિવાર અને કર્મચારી સહિત 22 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. સતપાલ મહારાજે શુક્રવારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ભાગ લીધો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget