શોધખોળ કરો

દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, 60થી વધુ લોકો બીમાર પડ્યાં

આ મામલામાં પ્રાથમિક તપાસ બાદ એક જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

Karnataka : કર્ણાટકના રાયચુર  (Raichur)  વિસ્તારમાં દૂષિત પાણી (Dirty Drinking Water)પીવાથી ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 60થી વધુ લોકો બીમાર પડયા છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાંથી ત્રણની હાલત ગંભીર છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં
આ મામલામાં પ્રાથમિક તપાસ બાદ એક જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરીને વરિષ્ઠ અધિકારીઓને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. લોકોનો આરોપ છે કે તમામ દોષ જુનિયર એન્જિનિયર પર નાખીને તંત્ર આ કેસમાં દોષિત વરિષ્ઠ અધિકારીઓને બચાવી રહ્યું છે.

તમામ વોર્ડમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યાં 
મળતી માહિતી મુજબ સીએમના આદેશ બાદ વિસ્તારના તમામ વોર્ડમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેને તપાસ માટે રાજ્યની લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગટર લાઇનમાં લીકેજ થયું હતું, ત્યારબાદ ગટર મુખ્ય લાઇનમાં ભળી ગઈ હતી. આ દૂષિત પાણી પીવાથી લોકોની તબિયત લથડી અને લોકો બીમાર પડવા લાગ્યા. 

આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ ઘટનાને એક અઠવાડિયું થઈ ગયું છે પરંતુ કાર્યવાહીના નામે માત્ર એક જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

સીએમની દેખરેખ હેઠળ તપાસ 
લોકોની માંગને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આ મામલાની તપાસ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ મામલે કરવામાં આવેલી કાર્યવાહી અંગે જિલ્લા અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. લોકોનું કહેવું છે કે આવા મામલા ઘણીવાર ફાઈલો નીચે દટાઈ જાય છે. આ જ કારણ છે કે લોકોની માંગ પર સીએમએ ખુદ તેની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Embed widget