શોધખોળ કરો

CAA પર દેશનો મૂડઃ 62 ટકા લોકોએ કહ્યુ- નાગરિકતા કાયદાનું સમર્થન કરીએ છીએ

પ્રદર્શનકારીઓ અને સરકારના દાવાઓ વચ્ચે નાગરિકતા કાયદા પર એબીપી ન્યૂઝ-સી વોટરે દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે.

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન થઇ રહ્યા છે. પ્રદર્શન દરમિયાન હિંસા પણ થઇ રહી છે અને પોલીસની બર્બરતા પણ જોવા મળી રહી છે. પ્રદર્શન દરમિયાન એક ડઝનેકથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. પ્રદર્શનકારીઓ આ કાયદાને બંધારણ વિરુદ્ધ જણાવી રહ્યા છે અને એનઆરસીને જોડીને પણ જોઇ રહ્યા છે. જ્યારે સરકારનું કહેવું છે કે સીએએથી ભારતીય નાગરિકો પર કોઇ અસર નહી થાય  સાથે લોકોને પણ શાંતિ રાખવાની અપીલ કરી છે. પ્રદર્શનકારીઓ અને સરકારના દાવાઓ વચ્ચે નાગરિકતા કાયદા પર એબીપી ન્યૂઝ-સી વોટરે દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. દેશભરમાં લગભગ 3 હજાર લોકોને 17થી19 ડિસેમ્બર વચ્ચે વાતચીત કરી હતી. લોકોને પૂછવામાં આવ્યું છે કે નાગરિકતા કાયદાનું સમર્થન કરો છો. શું નાગરિકતા સંશોધન કાયદામાં બંધારણનો ભંગ થયો છે? શું તમે નાગરિકતા કાયદાનું સમર્થન કરો છો? હા-62 ટકા ના-37 ટકા કોઇ જવાબ નહીં- 1 ટકા શું દેશ નાગરિકતા કાયદા પર સરકારની સાથે છે? સરકારની સાથે-59 ટકા વિપક્ષની સાથે- 32 ટકા કોઇ જવાબ નહીં- 9 ટકા શું નાગરિકતા કાયદામાં બંધારણનો ભંગ થયો છે? હા-47 ટકા ના-47 ટકા કોઇ જવાબ નહી-6 નાગરિકતા કાયદા પર કોણે ગેરસમજ ફેલાવી? વિપક્ષ-29 ટકા મીડિયા-20 ટકા સરકાર-37 ટકા કોઇએ નહીં-1 ટકા તમામે-3 ટકા નાગરિકતાના પુરાવા ન આપનારાઓને શું સજા મળશે? (અલગ અલગ સવાલ) જેલ-52 ટકા દેશની બહાર-78 ટકા મતાધિકારથી બહાર-71 ટકા સરકારની સુવિધા ખત્મ-61 ટકા શું આખા દેશમાં એનઆરસી  લાગુ કરવું જોઇએ? હા-65 ટકા ના-28 ટકા કોઇ જવાબ નહી-7 ટકા શું નાગરિકતા કાયદો મુસ્લિમો વિરુદ્ધ છે? હા-32 ટકા ના-56 ટકા કોઇ જવાબ નહી-8 ટકા તમામના વિરુદ્ધ-4 ટકા
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Embed widget