શોધખોળ કરો

ABP e Shikhar Sammelan: કોરોનાના વધતા કેસના સવાલ પર જાવડેકરે કહ્યું- ‘ના તો હું જ્યોતિષ છું અને ના વૈજ્ઞાનિક’

મજૂરોના પલાયન મુદ્દે જાવડેકરે કહ્યું, “મજૂરોના પલાયનના મુદ્દાનો ઉકેલ જલ્દી જ આવશે. તમામ શ્રમિકો અઠવાડિયમાં પોતાના ઘરે પહોંચી જશે. ડરના કારણે શ્રમિકો પલાયન કરી રહ્યાં છે.

નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તેની વચ્ચે એબીપી ન્યૂઝના શિખર સન્મેનલમાં કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડકરે કહ્યું કે, કોરોના સંકટ માત્ર મોદી સરકાર માટે નથી સમગ્ર વિશ્વ માટે કપરો કાળ છે. જો કે, કોરોનાના કેસમાં થઈ રહેલા સતત વધારાને લઈને પૂછવામાં સવાલ પર જાવડેકરે કહ્યું કે, “ના તો હું જ્યોતિષ અને ના તો વૈજ્ઞાનિક છું. તેના પર કોઈ ટિપ્પણી કરી શકતા નથી.” જાવડેકરે કહ્યું, “લૉકડાઉન કરવામાં આવે તો પણ તકલીફ, અને ના લાગુ કરે તો સંક્રમણનો ખતરો વધી જાય છે.” તેઓએ કહ્યું, “ પહેલા ત્રણ દિવસમાં કોરોના કેસ ડબલ થતા હતા, હવે 14 દિવસમાં થઈ રહ્યા છે. આ લોકડાઉનના કારણે જ સંભવ બન્યું છે. એવું કંઈએ નહોતું કહ્યું  કે,  15 દિવસમાં લોકડાઉન સમાપ્ત થઈ જશે અને લોકો બહાર ફરવા લાગશે. લોકો કોરોના સાથે જીવતા શીખી રહ્યાં છે. મજૂરોના પલાયન મુદ્દે જાવડેકરે કહ્યું, “મજૂરોના પલાયનના મુદ્દાનો જલ્દી જ ઉકેલ આવશે. તમામ શ્રમિકો અઠવાડિયમાં પોતાના ઘરે પહોંચી જશે. ડરના કારણે શ્રમિકો પલાયન કરી રહ્યાં છે. 15 દિવસમાં 60 લાખ શ્રમિકો પોતાના વતન પહોંચ્યા છે. ” આ સિવાય તેમણે કહ્યું કે, શ્રમિકો હવે ઝુપડપટ્ટીમાં નહીં રહે. સરકાર તમામ મજૂરો માટે ઘર આપવાનું કામ કરશે. શ્રમિકોને 25 માર્ચ સુધી કામ તો કર્યું જ હતું, તેથી માત્ર એપ્રિલનો પગાર આપવાનો હતો, પરંતુ કેટલાક લોકોએ નથી આપ્યો. ગામડામાંથી તમામ મજૂરો શહેરમાં પાછા ફરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, અત્યાર સુધી એક લાખ 65 હજાર 799 કેસ નોંધાય છે, જ્યારે 4706 લોકોનાં મોત થયા છે અને 71 હજાર 106 લોકો સ્વસ્થ થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget