શોધખોળ કરો

Agni-Prime મિસાઇલનું ઓડિશામાં થયુ સફળ પરિક્ષણ, 2000 કિલોમીટર સુધીની છે પ્રહાર ક્ષમતા

માહિતી પ્રમાણે પરિક્ષણ દરમિયાન મિસાઇલ તમામ દરેક સટીક નીકળી છે. અગ્નિ સીરીઝની આ નવી મિસાઇલ Agni Prime 1000-2000 કિલોમીટર સુધી સટીક નિશાન તાકી શકે છે. આશા છે કે આ મિસાઇલને જલ્દી જ સેનામાં સામેલ કરવામાં આવી શકે છે. આ મિસાઇલ પરમાણુ હથિયારોની સાથે હુમલો કરી શકવા માટે સક્ષમ છે. 

નવી દિલ્હીઃ ભારતે આજે સવારે 10 વાગીને 55 મિનીટ પર ઓડિશાના તટ પર ડૉ. અબ્દુલ કલામ ટાપુ પર અગ્નિ સીરીઝની એક નવી મિસાઇલ અગ્નિ-પ્રાઇમનુ સફળ પરિક્ષણ કર્યુ. નવી પરમાણુ સક્ષમ મિસાઇલ પુરેપુરી કમ્પૉઝિટ મટેરિયલથી બનેલી છે. સુત્રો પાસેથી માહિતી પ્રમાણે પરિક્ષણ દરમિયાન મિસાઇલ તમામ દરેક સટીક નીકળી છે. અગ્નિ સીરીઝની આ નવી મિસાઇલ Agni Prime 1000-2000 કિલોમીટર સુધી સટીક નિશાન તાકી શકે છે. આશા છે કે આ મિસાઇલને જલ્દી જ સેનામાં સામેલ કરવામાં આવી શકે છે. આ મિસાઇલ પરમાણુ હથિયારોની સાથે હુમલો કરી શકવા માટે સક્ષમ છે. 

2000 કિલોમીટર સુધીની સીમા સુધી લક્ષ્યને મારી શકે છે મિસાઇલ---
પૂર્વીય તટ પર સ્થિત જુદીજુદી ટેલીમેટ્રી અને રડાર સ્ટેશનોએ મિસાઇલો પર નજર રાખી અને તેનુ અવલોકન કર્યુ. વળી, ડીઆરડીઓના એક અધિકારીએ કહ્યું-  આ ઉચ્ચ સ્તરની સટીકતાની સાથે તમામ મિશન ઉદેશ્યોને પુરા કરતા ટેસ્ટબુક ટ્રેઝેક્ટરીનુ પાલન કરે છે. - DRDO અધિકારીએ એ પણ કહ્યું- 2000 કિલોમીટર સુધીના લક્ષ્યને તાકીને મારી શકે છે, અને આ વર્ગની અન્ય મિસાઇલોની તુલનામાં બહુજ નાની અને હલ્કી છે. નવી મિસાઇલમાં કેટલીય નવી ટેકનિકોને સામેલ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતે પહેલીવાર વર્ષ 1989માં અગ્નિ મિસાઇલનુ પરિક્ષણ કર્યુ હતુ, તે સમય અગ્નિ મિસાઇલની પ્રહાર ક્ષમતા લગભગ 700 થી 900 કિલોમીટર હતી. આ પછી વર્ષ 2004માં આને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી ભારત અગ્નિ સીરીઝની 5 મિસાઇલ લૉન્ચ કરી ચૂકી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget