શોધખોળ કરો

દાન પેટીમાં ભૂલથી શખ્સનો iPhone પડી ગયો તો મંદિર પ્રશાસને કહ્યું કે તે હવે ભગવાનનો છે, પાછો ન મળે...

વિનાયકપુરમનો રહેવાસી દિનેશ પત્ની સાથે મંદિરે પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તેણે પૂજા પછી હુંડીમાં દાન આપવાનું શરૂ કર્યું ત્યારે તેના શર્ટના ખિસ્સામાંથી આઈફોન પણ દાન પેટીમાં પડી ગયો.

વિનાયકપુરમનો રહેવાસી દિનેશ પત્ની સાથે મંદિરે પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તેણે પૂજા પછી હુંડીમાં દાન આપવાનું શરૂ કર્યું ત્યારે તેના શર્ટના ખિસ્સામાંથી આઈફોન પણ દાન પેટીમાં પડી ગયો.

Chennai temple iPhone incident: તમે 2014ની બોલિવૂડ ફિલ્મ પીકે તો જોઈ જ હશે, જેમાં જ્યારે અનુષ્કા શર્માનું પર્સ મંદિરના દાન પેટીમાં પડે છે, ત્યારે મંદિર પ્રશાસને તેને પરત કરવાની ના પાડી દીધી હતી.

1/5
હવે આવો જ એક કિસ્સો અરુલ મિગુ કંડાસ્વામી મંદિરમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિના હાથમાંથી આઇફોન સરકીને મંદિરના દાન પેટીમાં પડી જતાં તેને દર્શન માટે જવું મુશ્કેલ બન્યું હતું. મંદિરના દાન પેટીમાં આઇફોન પડ્યા બાદ તે વ્યક્તિએ તેને લેવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ મંદિર પ્રશાસને તેને આઇફોન આપવાની ના પાડી દીધી.
હવે આવો જ એક કિસ્સો અરુલ મિગુ કંડાસ્વામી મંદિરમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિના હાથમાંથી આઇફોન સરકીને મંદિરના દાન પેટીમાં પડી જતાં તેને દર્શન માટે જવું મુશ્કેલ બન્યું હતું. મંદિરના દાન પેટીમાં આઇફોન પડ્યા બાદ તે વ્યક્તિએ તેને લેવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ મંદિર પ્રશાસને તેને આઇફોન આપવાની ના પાડી દીધી.
2/5
જ્યારે દિનેશે આ ઘટના અંગે મંદિર પ્રશાસનને જાણ કરી હતી. તો ત્યાંના અધિકારીઓએ તેમને કહ્યું, 'દાનપેટીમાં ગયેલી દરેક વસ્તુ મંદિરની સંપત્તિ છે. જેના કારણે દિનેશ તેના ફોન વગર મંદિરેથી પરત ફર્યો હતો. અરુલમિગુ કંડાસ્વામીની પરંપરા મુજબ મંદિરની દાન પેટીઓ મહિનામાં બે વાર ખોલવામાં આવે છે. જ્યારે દાનપેટી ખોલવામાં આવી ત્યારે પણ દિનેશ ફોન માટે મંદિરે પહોંચ્યો હતો અને આઇફોન પરત કરવાની વિનંતી કરી હતી, પરંતુ તેને મોબાઇલ આપવામાં આવ્યો ન હતો.
જ્યારે દિનેશે આ ઘટના અંગે મંદિર પ્રશાસનને જાણ કરી હતી. તો ત્યાંના અધિકારીઓએ તેમને કહ્યું, 'દાનપેટીમાં ગયેલી દરેક વસ્તુ મંદિરની સંપત્તિ છે. જેના કારણે દિનેશ તેના ફોન વગર મંદિરેથી પરત ફર્યો હતો. અરુલમિગુ કંડાસ્વામીની પરંપરા મુજબ મંદિરની દાન પેટીઓ મહિનામાં બે વાર ખોલવામાં આવે છે. જ્યારે દાનપેટી ખોલવામાં આવી ત્યારે પણ દિનેશ ફોન માટે મંદિરે પહોંચ્યો હતો અને આઇફોન પરત કરવાની વિનંતી કરી હતી, પરંતુ તેને મોબાઇલ આપવામાં આવ્યો ન હતો.
3/5
દિનેશે હિન્દુ ધાર્મિક સંસ્થા અને ચેરિટેબલ એન્ડોમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને મંદિરમાંથી આઇફોન પરત કરવાની માંગ કરી હતી. આ દરમિયાન ટ્રસ્ટીઓએ દિનેશને વિકલ્પ આપ્યો કે અમે તમને આઇફોનને બદલે સિમ કાર્ડ આપી શકીએ છીએ, જેથી તમે ફોનમાંથી મહત્વપૂર્ણ ડેટા લઇ શકો. પરંતુ ત્યાં સુધીમાં દિનેશે નવું સિમકાર્ડ ખરીદીને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું.
દિનેશે હિન્દુ ધાર્મિક સંસ્થા અને ચેરિટેબલ એન્ડોમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને મંદિરમાંથી આઇફોન પરત કરવાની માંગ કરી હતી. આ દરમિયાન ટ્રસ્ટીઓએ દિનેશને વિકલ્પ આપ્યો કે અમે તમને આઇફોનને બદલે સિમ કાર્ડ આપી શકીએ છીએ, જેથી તમે ફોનમાંથી મહત્વપૂર્ણ ડેટા લઇ શકો. પરંતુ ત્યાં સુધીમાં દિનેશે નવું સિમકાર્ડ ખરીદીને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું.
4/5
દરમિયાન મંદિરના કાર્યકારી અધિકારી કુમારવેલે આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'મંદિરની પરંપરા અનુસાર દાન પેટીમાં રાખવામાં આવેલી કોઈપણ વસ્તુ ભગવાનની સંપત્તિ છે. તેથી તે પરત કરી શકાતું નથી.
દરમિયાન મંદિરના કાર્યકારી અધિકારી કુમારવેલે આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'મંદિરની પરંપરા અનુસાર દાન પેટીમાં રાખવામાં આવેલી કોઈપણ વસ્તુ ભગવાનની સંપત્તિ છે. તેથી તે પરત કરી શકાતું નથી.
5/5
તેણે કહ્યું, 'શક્ય છે કે દિનેશે આઇફોનને દાન માનીને દાન પેટીમાં મૂક્યો હોય અને તે પછી તેનો નિર્ણય બદલાયો હોય. તેમણે કહ્યું કે દાનપેટીને લોખંડની વાડથી સુરક્ષિત કરવામાં આવે છે, તેથી તેમાં ફોન પડવો મુશ્કેલ છે.
તેણે કહ્યું, 'શક્ય છે કે દિનેશે આઇફોનને દાન માનીને દાન પેટીમાં મૂક્યો હોય અને તે પછી તેનો નિર્ણય બદલાયો હોય. તેમણે કહ્યું કે દાનપેટીને લોખંડની વાડથી સુરક્ષિત કરવામાં આવે છે, તેથી તેમાં ફોન પડવો મુશ્કેલ છે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો,  દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના  જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો,  દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના  જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget