શોધખોળ કરો

દાન પેટીમાં ભૂલથી શખ્સનો iPhone પડી ગયો તો મંદિર પ્રશાસને કહ્યું કે તે હવે ભગવાનનો છે, પાછો ન મળે...

વિનાયકપુરમનો રહેવાસી દિનેશ પત્ની સાથે મંદિરે પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તેણે પૂજા પછી હુંડીમાં દાન આપવાનું શરૂ કર્યું ત્યારે તેના શર્ટના ખિસ્સામાંથી આઈફોન પણ દાન પેટીમાં પડી ગયો.

વિનાયકપુરમનો રહેવાસી દિનેશ પત્ની સાથે મંદિરે પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તેણે પૂજા પછી હુંડીમાં દાન આપવાનું શરૂ કર્યું ત્યારે તેના શર્ટના ખિસ્સામાંથી આઈફોન પણ દાન પેટીમાં પડી ગયો.

Chennai temple iPhone incident: તમે 2014ની બોલિવૂડ ફિલ્મ પીકે તો જોઈ જ હશે, જેમાં જ્યારે અનુષ્કા શર્માનું પર્સ મંદિરના દાન પેટીમાં પડે છે, ત્યારે મંદિર પ્રશાસને તેને પરત કરવાની ના પાડી દીધી હતી.

1/5
હવે આવો જ એક કિસ્સો અરુલ મિગુ કંડાસ્વામી મંદિરમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિના હાથમાંથી આઇફોન સરકીને મંદિરના દાન પેટીમાં પડી જતાં તેને દર્શન માટે જવું મુશ્કેલ બન્યું હતું. મંદિરના દાન પેટીમાં આઇફોન પડ્યા બાદ તે વ્યક્તિએ તેને લેવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ મંદિર પ્રશાસને તેને આઇફોન આપવાની ના પાડી દીધી.
હવે આવો જ એક કિસ્સો અરુલ મિગુ કંડાસ્વામી મંદિરમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિના હાથમાંથી આઇફોન સરકીને મંદિરના દાન પેટીમાં પડી જતાં તેને દર્શન માટે જવું મુશ્કેલ બન્યું હતું. મંદિરના દાન પેટીમાં આઇફોન પડ્યા બાદ તે વ્યક્તિએ તેને લેવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ મંદિર પ્રશાસને તેને આઇફોન આપવાની ના પાડી દીધી.
2/5
જ્યારે દિનેશે આ ઘટના અંગે મંદિર પ્રશાસનને જાણ કરી હતી. તો ત્યાંના અધિકારીઓએ તેમને કહ્યું, 'દાનપેટીમાં ગયેલી દરેક વસ્તુ મંદિરની સંપત્તિ છે. જેના કારણે દિનેશ તેના ફોન વગર મંદિરેથી પરત ફર્યો હતો. અરુલમિગુ કંડાસ્વામીની પરંપરા મુજબ મંદિરની દાન પેટીઓ મહિનામાં બે વાર ખોલવામાં આવે છે. જ્યારે દાનપેટી ખોલવામાં આવી ત્યારે પણ દિનેશ ફોન માટે મંદિરે પહોંચ્યો હતો અને આઇફોન પરત કરવાની વિનંતી કરી હતી, પરંતુ તેને મોબાઇલ આપવામાં આવ્યો ન હતો.
જ્યારે દિનેશે આ ઘટના અંગે મંદિર પ્રશાસનને જાણ કરી હતી. તો ત્યાંના અધિકારીઓએ તેમને કહ્યું, 'દાનપેટીમાં ગયેલી દરેક વસ્તુ મંદિરની સંપત્તિ છે. જેના કારણે દિનેશ તેના ફોન વગર મંદિરેથી પરત ફર્યો હતો. અરુલમિગુ કંડાસ્વામીની પરંપરા મુજબ મંદિરની દાન પેટીઓ મહિનામાં બે વાર ખોલવામાં આવે છે. જ્યારે દાનપેટી ખોલવામાં આવી ત્યારે પણ દિનેશ ફોન માટે મંદિરે પહોંચ્યો હતો અને આઇફોન પરત કરવાની વિનંતી કરી હતી, પરંતુ તેને મોબાઇલ આપવામાં આવ્યો ન હતો.
3/5
દિનેશે હિન્દુ ધાર્મિક સંસ્થા અને ચેરિટેબલ એન્ડોમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને મંદિરમાંથી આઇફોન પરત કરવાની માંગ કરી હતી. આ દરમિયાન ટ્રસ્ટીઓએ દિનેશને વિકલ્પ આપ્યો કે અમે તમને આઇફોનને બદલે સિમ કાર્ડ આપી શકીએ છીએ, જેથી તમે ફોનમાંથી મહત્વપૂર્ણ ડેટા લઇ શકો. પરંતુ ત્યાં સુધીમાં દિનેશે નવું સિમકાર્ડ ખરીદીને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું.
દિનેશે હિન્દુ ધાર્મિક સંસ્થા અને ચેરિટેબલ એન્ડોમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને મંદિરમાંથી આઇફોન પરત કરવાની માંગ કરી હતી. આ દરમિયાન ટ્રસ્ટીઓએ દિનેશને વિકલ્પ આપ્યો કે અમે તમને આઇફોનને બદલે સિમ કાર્ડ આપી શકીએ છીએ, જેથી તમે ફોનમાંથી મહત્વપૂર્ણ ડેટા લઇ શકો. પરંતુ ત્યાં સુધીમાં દિનેશે નવું સિમકાર્ડ ખરીદીને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું.
4/5
દરમિયાન મંદિરના કાર્યકારી અધિકારી કુમારવેલે આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'મંદિરની પરંપરા અનુસાર દાન પેટીમાં રાખવામાં આવેલી કોઈપણ વસ્તુ ભગવાનની સંપત્તિ છે. તેથી તે પરત કરી શકાતું નથી.
દરમિયાન મંદિરના કાર્યકારી અધિકારી કુમારવેલે આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'મંદિરની પરંપરા અનુસાર દાન પેટીમાં રાખવામાં આવેલી કોઈપણ વસ્તુ ભગવાનની સંપત્તિ છે. તેથી તે પરત કરી શકાતું નથી.
5/5
તેણે કહ્યું, 'શક્ય છે કે દિનેશે આઇફોનને દાન માનીને દાન પેટીમાં મૂક્યો હોય અને તે પછી તેનો નિર્ણય બદલાયો હોય. તેમણે કહ્યું કે દાનપેટીને લોખંડની વાડથી સુરક્ષિત કરવામાં આવે છે, તેથી તેમાં ફોન પડવો મુશ્કેલ છે.
તેણે કહ્યું, 'શક્ય છે કે દિનેશે આઇફોનને દાન માનીને દાન પેટીમાં મૂક્યો હોય અને તે પછી તેનો નિર્ણય બદલાયો હોય. તેમણે કહ્યું કે દાનપેટીને લોખંડની વાડથી સુરક્ષિત કરવામાં આવે છે, તેથી તેમાં ફોન પડવો મુશ્કેલ છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Embed widget