શોધખોળ કરો

કેદારનાથમાં AIIMSના સરકારી હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, તમામ યાત્રી સુરક્ષિત 

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં શનિવારે હેલી એમ્બ્યુલન્સના ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

Kedaranath Dham Accident: ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં શનિવારે હેલી એમ્બ્યુલન્સના ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે હેલિકોપ્ટર બે ડોક્ટરો સાથે કેદારનાથ હેલિપેડ પર લેન્ડ કરી  રહ્યું હતું. લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરનો પાછળનો ભાગ અચાનક તૂટી ગયો જેના કારણે થોડીવાર માટે અરાજકતા સર્જાઈ ગઈ હતી. સદનસીબે, પાઇલટે સમજદારી બતાવી અને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું.  જેના કારણે બંને ડોકટરોનો સુરક્ષિત બચાવ થયો છે.

મળતી માહિતી મુજબ, આ હેલિકોપ્ટર એઈમ્સ ઋષિકેશનું હતું અને તેમાં ડોકટરોની ત્રણ સભ્યોની ટીમ હતી. આ ડોક્ટરો કેદારનાથ ધામથી એક દર્દીને ઋષિકેશ એઈમ્સ લઈ જઈ રહ્યા હતા. પરંતુ, થોડા સમય પછી હેલિકોપ્ટરમાં ટેકનિકલ સમસ્યા આવી જેના કારણે હેલી એમ્બ્યુલન્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ઘટના બાદ, હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં તેના પાછળના ભાગને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

ઋષિકેશમાં એઈમ્સના એક સરકારી હેલિકોપ્ટરને ટેકનિકલ ખામીને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. રાહતની વાત એ છે કે હેલિકોપ્ટરમાં સવાર પાઇલટ સહિત ત્રણેય લોકો સુરક્ષિત છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP News (@abpnewstv)

લેન્ડિંગ દરમિયાન પાછળનો ભાગ તૂટી ગયો 

હાલમાં, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. જોકે, આવી ઘટનાઓએ ફરી એકવાર કેદારનાથમાં સંચાલિત હેલિકોપ્ટર સેવાઓની સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર સેવાઓને લગતી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તાજેતરમાં, એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, જ્યારે બીજા હેલિકોપ્ટર ક્રેશના સમાચાર પણ આવ્યા હતા જેમાં 6 લોકોના મોત થયા હતા.

દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન માટે આવે છે. આ સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકો હેલિકોપ્ટર સેવાઓનો પણ ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, વહીવટીતંત્રે આ સેવાઓની સલામતી અને ગુણવત્તા અંગે ગંભીર પગલાં લેવાની જરૂર છે. આ ઘટના પછી હવે આપણે જોવું પડશે કે આવી ઘટનાઓ વારંવાર કેમ બની રહી છે તેનું કારણ શું છે.  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG કટોકટી વચ્ચે સરકારનો મોટો નિર્ણય, આ લોકોને 5 કિલોના ગેસ સિલિન્ડર આપવામાં મળશે ખાસ પ્રાથમિકતા!
LPG કટોકટી વચ્ચે સરકારનો મોટો નિર્ણય, આ લોકોને 5 કિલોના ગેસ સિલિન્ડર આપવામાં મળશે ખાસ પ્રાથમિકતા!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
હવામાન વિભાગની મોટી આગાહી: એકસાથે 5 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, કરા અને વાવાઝોડા સાથે વરસાદ ભુક્કા બોલાવશે
હવામાન વિભાગની મોટી આગાહી: એકસાથે 5 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, કરા અને વાવાઝોડા સાથે વરસાદ ભુક્કા બોલાવશે
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!

વિડિઓઝ

Gandhinagar news : હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Embed widget