શોધખોળ કરો

Rajya Sabha Election: ઓવૈસીની પાર્ટીએ ચોંકાવ્યા, ભાજપને હરાવવા શિવસેનાના નેતૃત્વવાળા MVAને મત આપવાની જાહેરાત

જો કે, AIMIM ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપશે.

મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 બેઠકો માટે આજે ચૂંટણી ચાલી રહી છે. અગાઉ, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી (AIMIM) એ શિવસેનાની આગેવાની હેઠળના મહા વિકાસ અઘાડીના ઉમેદવારને મત આપવાની જાહેરાત કરી છે. જો કે, AIMIM ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપશે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદથી AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે વોટિંગ પહેલા ટ્વિટ કરીને પાર્ટીના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે AIMIMના ધારાસભ્યો મહાવિકાસ અઘાડીના ઉમેદવારને મત આપશે. 288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં AIMIM પાસે 2 ધારાસભ્યો છે. AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે કહ્યું કે, અમારી પાર્ટીએ ભાજપને હરાવવા માટે રાજ્યસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીના ઉમેદવારને મત આપવાનો નિર્ણય કર્યો છે. "અમારી વિચારધારા શિવસેના કરતા અલગ રહેશે, જે MVAમાં કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધનમાં છે, અસદુદ્દીન ઓવૈસીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમારા 2 ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપશે. જલીલે કહ્યું કે તેમની પાર્ટીએ ધુલે અને માલેગાંવ બંને સીટો પર સરકાર સામે વિકાસની શરતો મૂકી છે. AIMIM એ મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) માં લઘુમતી સભ્યોની નિમણૂક કરવા અને મહારાષ્ટ્ર વક્ફ બોર્ડની આવક વધારવા માટે પગલાં લેવા સરકારને પણ વિનંતી કરી છે. પાર્ટી દ્વારા મુકવામાં આવેલી બીજી શરત મુસ્લિમો માટે અનામત અંગેની છે. મહારાષ્ટ્રમાં 6 બેઠકો પર ચૂંટણી મહારાષ્ટ્રમાં 6 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. અહીં 6 બેઠકમાં અપક્ષોની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધને ચાર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે ભાજપે 3 ઉમેદવારો ઉભા રાખ્યા છે. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની સીટ જીતવા માટે 42 ધારાસભ્યોની જરૂર છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. મહાવિકાસ અઘાડીને 168 ધારાસભ્યોનું સમર્થન છે. જેમાં શિવસેનાના 55, એનસીપીના 53, કોંગ્રેસના 44 અને અન્ય પક્ષોના 8 અને 8 અપક્ષનો સમાવેશ થાય છે. શિવસેનાને છઠ્ઠી સીટ જીતવા માટે 15 વોટની જરૂર છે મહાવિકાસ અઘાડી ગઠબંધનની વાત કરીએ તો તે હરીફાઈમાં પણ ટક્કર આપી રહી છે. વિધાનસભામાં શિવસેનાના 55, એનસીપીના 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો છે. ગઠબંધનના ત્રણેય પક્ષો સરળતાથી એક-એક બેઠક જીતી રહ્યા છે. ત્યાર બાદ શિવસેનાને 13, એનસીપીને 12 અને કોંગ્રેસને 2 વોટ બાકી છે. કુલ 27 વોટ ગઠબંધન સાથે છે. જ્યારે તેને વધુ 15 વોટની જરૂર પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Embed widget