શોધખોળ કરો

AIMIM ના પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલનો દાવો, 'મુસ્લિમોને કારણે BJP ને 400 બેઠકો ન મળી'

Maharashtra Politics: AIMIM ના મહારાષ્ટ્ર અધ્યક્ષ ઇમ્તિયાઝ જલીલે 'ઇન્ડિયા' ગઠબંધનને કહ્યું કે હું તો તમારી સાથે આવવા માટે તૈયાર છું. હું તો તમારી સાથે લડવા માટે તૈયાર છું.

Imtiaz Jaleel On BJP: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે, આવા સમયે AIMIM પણ તેની તૈયારીઓમાં લાગી ગઈ છે. પક્ષના મહારાષ્ટ્ર પ્રમુખ ઇમ્તિયાઝ જલીલે દાવો કરતાં કહ્યું છે કે મુસ્લિમ મતદારોને કારણે BJP ને '400 પાર' નારાને વાસ્તવિકતામાં બદલવામાં સફળતા ન મળી.

AIMIM ના મહારાષ્ટ્ર પ્રમુખ ઇમ્તિયાઝ જલીલે કહ્યું, "BJP ને '400 પાર'ની સિદ્ધિ તે મુસ્લિમોને કારણે ન મળી, જેમણે તે તપતી ગરમીમાં બે કલાક લાઈનમાં ઊભા રહીને 'ઇન્ડિયા' ગઠબંધનને મત આપ્યો હતો, પરંતુ તેમને બદલામાં શું મળ્યું?

તેમણે આરોપ લગાવતા કહ્યું, "કોલ્હાપુરમાં લોકોને તેમના ઘરોમાં ઘૂસીને મારવામાં આવ્યા. તમે 12 વિધાન પરિષદની બેઠકોમાંથી મુસ્લિમોને એક પણ બેઠક ન આપી. જ્યારે વકફ વિધેયક લોકસભામાં આવ્યું, ત્યારે આખી શિવસેના (UBT) કેવી રીતે ભાગી ગઈ."

પયગંબર મોહમ્મદ પર હિન્દુ પુજારી રામગિરિ મહારાજની કથિત અપમાનજનક ટિપ્પણી પર ઇમ્તિયાઝ જલીલે કહ્યું, "જ્યારે આ 'બદમાશ મહારાજ' પયગંબર મોહમ્મદ વિશે વાતો કરે છે, ત્યારે બધા તેને શાંતિથી બેસીને કેવી રીતે સાંભળી રહ્યા છે. કાલે તમે મારા પર આ આરોપ નહીં લગાવી શકો કે તમે લડી રહ્યા છો તેથી અમે હારી રહ્યા છીએ."

AIMIM ના મહારાષ્ટ્ર અધ્યક્ષે આગળ કહ્યું, "હું તો તમારી સાથે આવવા માટે તૈયાર છું. હું તો તમારી સાથે લડવા માટે તૈયાર છું. પૂરી કોશિશ કરીને BJP ને હરાવવા માટે તમારા ખભે ખભો મિલાવીને સંઘર્ષ કરવા માટે તૈયાર છું. ગઠબંધનને લઈને કોઈ માંગણીના સવાલ પર તેમણે કહ્યું, "કોઈ માંગણી નથી. એક વાર બેસીશું ત્યારે જ આગળની વાત થશે."

ઇમ્તિયાઝ જલીલે કહ્યું, "તેમને હજુ પણ યાદ છે કે લોકસભામાં જે રીતે તેમને મત મળ્યા હતા તેવું જ અહીં રિપીટ થશે, જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ સંપૂર્ણપણે સ્થાનિક મુદ્દાઓ પર થાય છે. તો તેઓ પોતાની ગેરસમજ દૂર કરે તો કદાચ પછી અમને બોલાવી લેશે."

મુસ્લિમોના મતને બિલકુલ અવગણવામાં આવ્યા હતા પરંતુ હવે એટલું તો સમજાઈ ગયું છે કે આ સમુદાય કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. ભલે લોકસભામાં કોઈ પણ પક્ષે મુસ્લિમને એક પણ ટિકિટ ન આપી. એકમાત્ર હું અહીં સાંસદ હતો, જેને પાડી દેવા માટે પૂરી તાકાત લગાવી દેવામાં આવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget