શોધખોળ કરો

AIMIM ના પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલનો દાવો, 'મુસ્લિમોને કારણે BJP ને 400 બેઠકો ન મળી'

Maharashtra Politics: AIMIM ના મહારાષ્ટ્ર અધ્યક્ષ ઇમ્તિયાઝ જલીલે 'ઇન્ડિયા' ગઠબંધનને કહ્યું કે હું તો તમારી સાથે આવવા માટે તૈયાર છું. હું તો તમારી સાથે લડવા માટે તૈયાર છું.

Imtiaz Jaleel On BJP: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે, આવા સમયે AIMIM પણ તેની તૈયારીઓમાં લાગી ગઈ છે. પક્ષના મહારાષ્ટ્ર પ્રમુખ ઇમ્તિયાઝ જલીલે દાવો કરતાં કહ્યું છે કે મુસ્લિમ મતદારોને કારણે BJP ને '400 પાર' નારાને વાસ્તવિકતામાં બદલવામાં સફળતા ન મળી.

AIMIM ના મહારાષ્ટ્ર પ્રમુખ ઇમ્તિયાઝ જલીલે કહ્યું, "BJP ને '400 પાર'ની સિદ્ધિ તે મુસ્લિમોને કારણે ન મળી, જેમણે તે તપતી ગરમીમાં બે કલાક લાઈનમાં ઊભા રહીને 'ઇન્ડિયા' ગઠબંધનને મત આપ્યો હતો, પરંતુ તેમને બદલામાં શું મળ્યું?

તેમણે આરોપ લગાવતા કહ્યું, "કોલ્હાપુરમાં લોકોને તેમના ઘરોમાં ઘૂસીને મારવામાં આવ્યા. તમે 12 વિધાન પરિષદની બેઠકોમાંથી મુસ્લિમોને એક પણ બેઠક ન આપી. જ્યારે વકફ વિધેયક લોકસભામાં આવ્યું, ત્યારે આખી શિવસેના (UBT) કેવી રીતે ભાગી ગઈ."

પયગંબર મોહમ્મદ પર હિન્દુ પુજારી રામગિરિ મહારાજની કથિત અપમાનજનક ટિપ્પણી પર ઇમ્તિયાઝ જલીલે કહ્યું, "જ્યારે આ 'બદમાશ મહારાજ' પયગંબર મોહમ્મદ વિશે વાતો કરે છે, ત્યારે બધા તેને શાંતિથી બેસીને કેવી રીતે સાંભળી રહ્યા છે. કાલે તમે મારા પર આ આરોપ નહીં લગાવી શકો કે તમે લડી રહ્યા છો તેથી અમે હારી રહ્યા છીએ."

AIMIM ના મહારાષ્ટ્ર અધ્યક્ષે આગળ કહ્યું, "હું તો તમારી સાથે આવવા માટે તૈયાર છું. હું તો તમારી સાથે લડવા માટે તૈયાર છું. પૂરી કોશિશ કરીને BJP ને હરાવવા માટે તમારા ખભે ખભો મિલાવીને સંઘર્ષ કરવા માટે તૈયાર છું. ગઠબંધનને લઈને કોઈ માંગણીના સવાલ પર તેમણે કહ્યું, "કોઈ માંગણી નથી. એક વાર બેસીશું ત્યારે જ આગળની વાત થશે."

ઇમ્તિયાઝ જલીલે કહ્યું, "તેમને હજુ પણ યાદ છે કે લોકસભામાં જે રીતે તેમને મત મળ્યા હતા તેવું જ અહીં રિપીટ થશે, જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ સંપૂર્ણપણે સ્થાનિક મુદ્દાઓ પર થાય છે. તો તેઓ પોતાની ગેરસમજ દૂર કરે તો કદાચ પછી અમને બોલાવી લેશે."

મુસ્લિમોના મતને બિલકુલ અવગણવામાં આવ્યા હતા પરંતુ હવે એટલું તો સમજાઈ ગયું છે કે આ સમુદાય કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. ભલે લોકસભામાં કોઈ પણ પક્ષે મુસ્લિમને એક પણ ટિકિટ ન આપી. એકમાત્ર હું અહીં સાંસદ હતો, જેને પાડી દેવા માટે પૂરી તાકાત લગાવી દેવામાં આવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનોsurat stone pelting Case | સૈયદપુરા પથ્થરમારા કેસમાં સૌથી મોટો ખુલાસો, આરોપીઓએ બધુ ઓંક્યું | Abp AsmitaHun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Rule Change: એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે  Ayushman Card?
Rule Change: એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે Ayushman Card?
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી
RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી
Embed widget