શોધખોળ કરો

સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ કોગ્રેસમાં જોડાઇ AAP ધારાસભ્ય અલકા લાંબા

અલકા લાંબાએ કોગ્રેસમા સામેલ થતા અગાઉ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ અલકા લાંબા કોગ્રેસ પાર્ટીમાં સામેલ થઇ ગઇ છે. તેમણે આ અગાઉ ટ્વિટ કરી કોગ્રેસમાં સામેલ  થવા અંગેની જાહેરાત કરી હતી. અલકા લાંબાએ કોગ્રેસમા સામેલ થતા અગાઉ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને બાદમા તે કોગ્રેસમાં સામેલ થઇ હતી. ચાંદની ચોકથી ધારાસભ્ય અલકા લાંબાએ કોગ્રેસ પાર્ટીની પ્રાથમિક સભ્યપદ હાંસલ કર્યુ હતું. આ અગાઉ  અલકા લાંબાએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી અને કહ્યુ હતું કે, આજે સાંજે છ વાગ્યે 10 જનપથ પહોંચીને કોગ્રેસ અધ્યક્ષના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોગ્રેસની પ્રાથમિક સભ્યપદ ગ્રહણ કરીશ. અલકા લાંબાએ ટ્વિટ કરી કહ્યુ કે, આપને અલવિદા કહી પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. મારા માટે છેલ્લા વર્ષની સફરમાં ઘણુ બધુ શીખવા મળ્યું. અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ જી. તમારા પ્રવક્તાઓએ મને તમારી ઇચ્છા અનુસાર અને અહંકાર સાથે કહ્યુ હતું કે, પાર્ટી ટ્વિટર પર પણ મારુ રાજીનામા સ્વીકાર કરશે. એટલા માટે કૃપા. આમ આદમી પાર્ટી  જે હવે ખાસ આમ આદમી પાર્ટી બની ગઇ છે. તેની પ્રાથમિક સભ્યથી મારુ રાજીનામું સ્વીકાર કરો. નોંધનીય છે કે અલકા લાંબા  છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર્યશૈલીથી નારાજ ચાલી રહ્યા હતા. તેમણે જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલની પાર્ટીમાં મનમાની કરી રહ્યા છે અને તેમના કારણે પાર્ટીના કાર્યક્રમોમાં તેમને સ્થાન આપવામાં આવતું નથી. કેજરીવાલના કારણે તેમના વિસ્તારના  વિકાસ કાર્યોમાં અડચણ ઉભી કરવામાં આવી રહી છે. વાસ્તવમાં દિલ્હીમા આગામી વર્ષે જાન્યુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Embed widget