શોધખોળ કરો

Ration Card: રેશન કાર્ડ ધારકો પાસે હવે e-KYC ના બચ્યા આટલા દિવસ, પછી નહીં મળે આ વસ્તુઓ

Ration Card e-KYC Process: ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સૂચના જાહેર કરી છે કે તમામ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે

Ration Card e-KYC Process: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. મોટાભાગની સરકારી યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે જેઓ બે ટાઇમના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. ભારત સરકાર આ લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે.

સરકાર આ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઓછા ભાવે રેશન પૂરું પાડે છે. આ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે રેશન કાર્ડ જરૂરી છે, પરંતુ હવે રેશનકાર્ડ ધારકો પાસે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ પછી રેશનકાર્ડ ધારકોને બે વસ્તુઓ મળવાનું બંધ થઈ જશે.

ચોખા અને ખાંડ મળવાનુ થઇ જશે બંધ  - 
ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સૂચના જાહેર કરી છે કે તમામ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે. જે રેશનકાર્ડ ધારકો તેમની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરે. તે રેશનકાર્ડ ધારકોને બે વસ્તુ મળતી બંધ થઈ જશે. નિયમો અનુસાર, જો રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરે તો તેમને ચોખા અને ખાંડ મળવાનું બંધ થઈ જશે. ભારત સરકારે રેશન કાર્ડ માટે ઇ-કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા આપી હતી. જેમાં હવે વધુ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હવે રેશનકાર્ડ ધારકો પાસે આ માટે વધુ સમય નથી.

31 ડિસેમ્બર છે અંતિમ તારીખ -
સરકારે અગાઉ રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 સપ્ટેમ્બર, 2024 નક્કી કરી હતી. આ પછી આ સમયમર્યાદા એક મહિનો વધારીને 31 નવેમ્બર 2024 સુધી કરવામાં આવી હતી. પરંતુ હવે આ સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. મતલબ કે હવે રેશનકાર્ડ ધારકો પાસે અંદાજે 41 દિવસનો સમય છે. જો રેશનકાર્ડ ધારકો 31મી ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી કરાવતા નથી. પછી તેમના રાશન કાર્ડમાં જે ચોખા અને ખાંડ મળે છે તે બંધ થઈ શકે છે. આ સાથે આ રેશનકાર્ડ ધારકોના નામ પણ રેશનકાર્ડમાંથી કાઢી શકાશે.

કઇ રીતે કરાવશો ઇ-કેવાયસી ? 
રેશનકાર્ડ ધારકોએ તેમની KYC પૂર્ણ કરાવવા માટે નજીકના રેશનકાર્ડની દુકાનમાં જવું પડશે. ત્યાં તમારે POS મશીન પર તમારા અંગૂઠાની પ્રિન્ટ મૂકીને તમારી ઓળખ ચકાસવાની રહેશે. આ પછી તમારી ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે.

આ પણ વાંચો

આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
'મતદાર યાદીમાંથી હટી જશે તમારુ નામ', ચૂંટણી અધિકારી બની ઠગ કરી રહ્યા છે કૉલ, બચવા આટલું ધ્યાન રાખો
'મતદાર યાદીમાંથી હટી જશે તમારુ નામ', ચૂંટણી અધિકારી બની ઠગ કરી રહ્યા છે કૉલ, બચવા આટલું ધ્યાન રાખો
Video: ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો! દિલ્હી-ગુજરાત પર રાખના વાદળોની શક્યતા
Video: ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો! દિલ્હી-ગુજરાત પર રાખના વાદળોની શક્યતા
Embed widget