શોધખોળ કરો

Ration Card: રેશન કાર્ડ ધારકો પાસે હવે e-KYC ના બચ્યા આટલા દિવસ, પછી નહીં મળે આ વસ્તુઓ

Ration Card e-KYC Process: ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સૂચના જાહેર કરી છે કે તમામ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે

Ration Card e-KYC Process: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. મોટાભાગની સરકારી યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે જેઓ બે ટાઇમના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. ભારત સરકાર આ લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે.

સરકાર આ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઓછા ભાવે રેશન પૂરું પાડે છે. આ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે રેશન કાર્ડ જરૂરી છે, પરંતુ હવે રેશનકાર્ડ ધારકો પાસે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ પછી રેશનકાર્ડ ધારકોને બે વસ્તુઓ મળવાનું બંધ થઈ જશે.

ચોખા અને ખાંડ મળવાનુ થઇ જશે બંધ  - 
ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સૂચના જાહેર કરી છે કે તમામ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે. જે રેશનકાર્ડ ધારકો તેમની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરે. તે રેશનકાર્ડ ધારકોને બે વસ્તુ મળતી બંધ થઈ જશે. નિયમો અનુસાર, જો રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરે તો તેમને ચોખા અને ખાંડ મળવાનું બંધ થઈ જશે. ભારત સરકારે રેશન કાર્ડ માટે ઇ-કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા આપી હતી. જેમાં હવે વધુ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હવે રેશનકાર્ડ ધારકો પાસે આ માટે વધુ સમય નથી.

31 ડિસેમ્બર છે અંતિમ તારીખ -
સરકારે અગાઉ રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 સપ્ટેમ્બર, 2024 નક્કી કરી હતી. આ પછી આ સમયમર્યાદા એક મહિનો વધારીને 31 નવેમ્બર 2024 સુધી કરવામાં આવી હતી. પરંતુ હવે આ સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. મતલબ કે હવે રેશનકાર્ડ ધારકો પાસે અંદાજે 41 દિવસનો સમય છે. જો રેશનકાર્ડ ધારકો 31મી ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી કરાવતા નથી. પછી તેમના રાશન કાર્ડમાં જે ચોખા અને ખાંડ મળે છે તે બંધ થઈ શકે છે. આ સાથે આ રેશનકાર્ડ ધારકોના નામ પણ રેશનકાર્ડમાંથી કાઢી શકાશે.

કઇ રીતે કરાવશો ઇ-કેવાયસી ? 
રેશનકાર્ડ ધારકોએ તેમની KYC પૂર્ણ કરાવવા માટે નજીકના રેશનકાર્ડની દુકાનમાં જવું પડશે. ત્યાં તમારે POS મશીન પર તમારા અંગૂઠાની પ્રિન્ટ મૂકીને તમારી ઓળખ ચકાસવાની રહેશે. આ પછી તમારી ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે.

આ પણ વાંચો

આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Advertisement

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Embed widget