શોધખોળ કરો

Ration Card: રેશન કાર્ડ ધારકો પાસે હવે e-KYC ના બચ્યા આટલા દિવસ, પછી નહીં મળે આ વસ્તુઓ

Ration Card e-KYC Process: ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સૂચના જાહેર કરી છે કે તમામ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે

Ration Card e-KYC Process: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. મોટાભાગની સરકારી યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે જેઓ બે ટાઇમના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. ભારત સરકાર આ લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે.

સરકાર આ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઓછા ભાવે રેશન પૂરું પાડે છે. આ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે રેશન કાર્ડ જરૂરી છે, પરંતુ હવે રેશનકાર્ડ ધારકો પાસે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ પછી રેશનકાર્ડ ધારકોને બે વસ્તુઓ મળવાનું બંધ થઈ જશે.

ચોખા અને ખાંડ મળવાનુ થઇ જશે બંધ  - 
ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સૂચના જાહેર કરી છે કે તમામ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે. જે રેશનકાર્ડ ધારકો તેમની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરે. તે રેશનકાર્ડ ધારકોને બે વસ્તુ મળતી બંધ થઈ જશે. નિયમો અનુસાર, જો રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરે તો તેમને ચોખા અને ખાંડ મળવાનું બંધ થઈ જશે. ભારત સરકારે રેશન કાર્ડ માટે ઇ-કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા આપી હતી. જેમાં હવે વધુ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હવે રેશનકાર્ડ ધારકો પાસે આ માટે વધુ સમય નથી.

31 ડિસેમ્બર છે અંતિમ તારીખ -
સરકારે અગાઉ રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 સપ્ટેમ્બર, 2024 નક્કી કરી હતી. આ પછી આ સમયમર્યાદા એક મહિનો વધારીને 31 નવેમ્બર 2024 સુધી કરવામાં આવી હતી. પરંતુ હવે આ સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. મતલબ કે હવે રેશનકાર્ડ ધારકો પાસે અંદાજે 41 દિવસનો સમય છે. જો રેશનકાર્ડ ધારકો 31મી ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી કરાવતા નથી. પછી તેમના રાશન કાર્ડમાં જે ચોખા અને ખાંડ મળે છે તે બંધ થઈ શકે છે. આ સાથે આ રેશનકાર્ડ ધારકોના નામ પણ રેશનકાર્ડમાંથી કાઢી શકાશે.

કઇ રીતે કરાવશો ઇ-કેવાયસી ? 
રેશનકાર્ડ ધારકોએ તેમની KYC પૂર્ણ કરાવવા માટે નજીકના રેશનકાર્ડની દુકાનમાં જવું પડશે. ત્યાં તમારે POS મશીન પર તમારા અંગૂઠાની પ્રિન્ટ મૂકીને તમારી ઓળખ ચકાસવાની રહેશે. આ પછી તમારી ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે.

આ પણ વાંચો

આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget