શોધખોળ કરો

Ration Card: રેશન કાર્ડ ધારકો પાસે હવે e-KYC ના બચ્યા આટલા દિવસ, પછી નહીં મળે આ વસ્તુઓ

Ration Card e-KYC Process: ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સૂચના જાહેર કરી છે કે તમામ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે

Ration Card e-KYC Process: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. મોટાભાગની સરકારી યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે જેઓ બે ટાઇમના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. ભારત સરકાર આ લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે.

સરકાર આ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઓછા ભાવે રેશન પૂરું પાડે છે. આ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે રેશન કાર્ડ જરૂરી છે, પરંતુ હવે રેશનકાર્ડ ધારકો પાસે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ પછી રેશનકાર્ડ ધારકોને બે વસ્તુઓ મળવાનું બંધ થઈ જશે.

ચોખા અને ખાંડ મળવાનુ થઇ જશે બંધ  - 
ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સૂચના જાહેર કરી છે કે તમામ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે. જે રેશનકાર્ડ ધારકો તેમની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરે. તે રેશનકાર્ડ ધારકોને બે વસ્તુ મળતી બંધ થઈ જશે. નિયમો અનુસાર, જો રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરે તો તેમને ચોખા અને ખાંડ મળવાનું બંધ થઈ જશે. ભારત સરકારે રેશન કાર્ડ માટે ઇ-કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા આપી હતી. જેમાં હવે વધુ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હવે રેશનકાર્ડ ધારકો પાસે આ માટે વધુ સમય નથી.

31 ડિસેમ્બર છે અંતિમ તારીખ -
સરકારે અગાઉ રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 સપ્ટેમ્બર, 2024 નક્કી કરી હતી. આ પછી આ સમયમર્યાદા એક મહિનો વધારીને 31 નવેમ્બર 2024 સુધી કરવામાં આવી હતી. પરંતુ હવે આ સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. મતલબ કે હવે રેશનકાર્ડ ધારકો પાસે અંદાજે 41 દિવસનો સમય છે. જો રેશનકાર્ડ ધારકો 31મી ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી કરાવતા નથી. પછી તેમના રાશન કાર્ડમાં જે ચોખા અને ખાંડ મળે છે તે બંધ થઈ શકે છે. આ સાથે આ રેશનકાર્ડ ધારકોના નામ પણ રેશનકાર્ડમાંથી કાઢી શકાશે.

કઇ રીતે કરાવશો ઇ-કેવાયસી ? 
રેશનકાર્ડ ધારકોએ તેમની KYC પૂર્ણ કરાવવા માટે નજીકના રેશનકાર્ડની દુકાનમાં જવું પડશે. ત્યાં તમારે POS મશીન પર તમારા અંગૂઠાની પ્રિન્ટ મૂકીને તમારી ઓળખ ચકાસવાની રહેશે. આ પછી તમારી ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે.

આ પણ વાંચો

આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
Embed widget