શોધખોળ કરો

Amarnath Yatra 2025: અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ, પહેલો જથ્થો જમ્મુથી થયો રવાના

Amarnath Yatra 2025: યાત્રામાં આવનાર ભક્તોએ કહ્યું કે, આ વખતે આતંકવાદ પર શ્રદ્ધાનો વિજય થશે,અમારા માટે આતંકના ડર કરતાં શ્રદ્ધા વધુ મહત્વપૂર્ણ છે, તેથી અમે અમરનાથ યાત્રા માટે આવી રહ્યા છીએ અને બાબા બર્ફાનીના દર્શન કરીશું.

Amarnath Yatra 2025: અમરનાથ યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. બુધવારે (૩ જુલાઈ) ના રોજ એલજી મનોજ સિન્હાએ 146 વાહનોમાં જમ્મુથી શ્રીનગર અમરનાથ યાત્રાળુઓનો પહેલો જથ્થો રવાના કર્યો. શ્રદ્ધાળુઓનો આ સમૂહ ૩ જુલાઈના રોજ પવિત્ર શિવલિંગના દર્શન કરશે. શ્રદ્ધાળુઓનો આ સમૂહ જમ્મુના ભગવતી નગર સ્થિત શ્રી અમરનાથ યાત્રા નિવાસ બેઝ કેમ્પથી કડક સુરક્ષા વચ્ચે શ્રીનગર માટે રવાના થયો.

ભગવાન ભોલેનાથના ભક્તોની વર્ષોથી ચાલતી રાહનો અંત આવ્યો છે. આ વર્ષની અમરનાથ યાત્રા રીતે શરૂ થઈ ગઈ છે. બુધવારે, અમરનાથ યાત્રાળુઓનો પહેલો સમૂહ જમ્મુથી શ્રીનગરના બાલતાલ અને પહેલગામ માટે રવાના થયો. ભોલેના ભક્તો આ અમરનાથ યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ સમૂહમાં સમાવિષ્ટ ભક્તોએ દાવો કર્યો હતો કે આ વખતે યાત્રા આતંકવાદનો યોગ્ય જવાબ છે. શિવભક્તોએ કહ્યું કે, આ વખતે આતંકવાદ પર શ્રદ્ધાનો વિજય થશે.

'લોકો સુરક્ષિત હાથમાં'

અમરનાથ યાત્રા પર, જમ્મુ અને કાશ્મીર ભાજપ પ્રમુખ સતપાલ શર્માએ જણાવ્યું હતું કે, હજારો શ્રદ્ધાળુઓ અહીં બાબા અમરનાથના દર્શન કરવા આવ્યા છે. બે મહિના પહેલા જ એક અલગ વાતાવરણ સર્જાયું હતું, પરંતુ આજે આપણે જોઈ શકીએ છીએ કે ભક્તો કેવી રીતે બાબા ભોલેનો જાપ કરી રહ્યા છે. લોકો માને છે કે તેઓ સુરક્ષિત હાથમાં છે.

આતંક પર શ્રદ્ધા

યાત્રામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓએ કહ્યું કે, અમારા માટે આતંક કરતાં શ્રદ્ધા વધુ મહત્વપૂર્ણ છે, તેથી જ અમે અમરનાથ યાત્રા માટે આવી રહ્યા છીએ અને બાબા બર્ફાનીના દર્શન કરીશું. અમને અમારા સૈનિકોમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ભક્તો શ્રી અમરનાથ જી યાત્રા માટે 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે' ના નારા લગાવી રહ્યા છે.                                                               

કડક સુરક્ષા વ્યવસ્થા

અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉપરાંત, ખૂણે ખૂણે  નજર રાખવામાં આવી રહી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
Embed widget