શોધખોળ કરો

Amarnath Yatra 2025: અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ, પહેલો જથ્થો જમ્મુથી થયો રવાના

Amarnath Yatra 2025: યાત્રામાં આવનાર ભક્તોએ કહ્યું કે, આ વખતે આતંકવાદ પર શ્રદ્ધાનો વિજય થશે,અમારા માટે આતંકના ડર કરતાં શ્રદ્ધા વધુ મહત્વપૂર્ણ છે, તેથી અમે અમરનાથ યાત્રા માટે આવી રહ્યા છીએ અને બાબા બર્ફાનીના દર્શન કરીશું.

Amarnath Yatra 2025: અમરનાથ યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. બુધવારે (૩ જુલાઈ) ના રોજ એલજી મનોજ સિન્હાએ 146 વાહનોમાં જમ્મુથી શ્રીનગર અમરનાથ યાત્રાળુઓનો પહેલો જથ્થો રવાના કર્યો. શ્રદ્ધાળુઓનો આ સમૂહ ૩ જુલાઈના રોજ પવિત્ર શિવલિંગના દર્શન કરશે. શ્રદ્ધાળુઓનો આ સમૂહ જમ્મુના ભગવતી નગર સ્થિત શ્રી અમરનાથ યાત્રા નિવાસ બેઝ કેમ્પથી કડક સુરક્ષા વચ્ચે શ્રીનગર માટે રવાના થયો.

ભગવાન ભોલેનાથના ભક્તોની વર્ષોથી ચાલતી રાહનો અંત આવ્યો છે. આ વર્ષની અમરનાથ યાત્રા રીતે શરૂ થઈ ગઈ છે. બુધવારે, અમરનાથ યાત્રાળુઓનો પહેલો સમૂહ જમ્મુથી શ્રીનગરના બાલતાલ અને પહેલગામ માટે રવાના થયો. ભોલેના ભક્તો આ અમરનાથ યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ સમૂહમાં સમાવિષ્ટ ભક્તોએ દાવો કર્યો હતો કે આ વખતે યાત્રા આતંકવાદનો યોગ્ય જવાબ છે. શિવભક્તોએ કહ્યું કે, આ વખતે આતંકવાદ પર શ્રદ્ધાનો વિજય થશે.

'લોકો સુરક્ષિત હાથમાં'

અમરનાથ યાત્રા પર, જમ્મુ અને કાશ્મીર ભાજપ પ્રમુખ સતપાલ શર્માએ જણાવ્યું હતું કે, હજારો શ્રદ્ધાળુઓ અહીં બાબા અમરનાથના દર્શન કરવા આવ્યા છે. બે મહિના પહેલા જ એક અલગ વાતાવરણ સર્જાયું હતું, પરંતુ આજે આપણે જોઈ શકીએ છીએ કે ભક્તો કેવી રીતે બાબા ભોલેનો જાપ કરી રહ્યા છે. લોકો માને છે કે તેઓ સુરક્ષિત હાથમાં છે.

આતંક પર શ્રદ્ધા

યાત્રામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓએ કહ્યું કે, અમારા માટે આતંક કરતાં શ્રદ્ધા વધુ મહત્વપૂર્ણ છે, તેથી જ અમે અમરનાથ યાત્રા માટે આવી રહ્યા છીએ અને બાબા બર્ફાનીના દર્શન કરીશું. અમને અમારા સૈનિકોમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ભક્તો શ્રી અમરનાથ જી યાત્રા માટે 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે' ના નારા લગાવી રહ્યા છે.                                                               

કડક સુરક્ષા વ્યવસ્થા

અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉપરાંત, ખૂણે ખૂણે  નજર રાખવામાં આવી રહી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
Embed widget