શોધખોળ કરો

બિહાર જનસંવાદ રેલીઃ અમિત શાહે કહ્યું- 2.5 કરોડ લોકોના ઘરમાં વીજળી આવી, ફાનસનો જમાનો ગયો

આરજેડી નેતા રાબડી દેવી દ્વારા સવારે થાળી વગાડીને વર્ચુઅલ રેલીનો વિરોધ કરવાનો જવાબ આપતાં કહ્યું, કેટલાક લોકોએ થાળી વગાડીને રેલીનું સ્વાગત કર્યુ. મને સારું લાગે છે કે કોરોના સામે લડવા પીએમ નરેન્દ્ર મોદીની અપીલને કેટલાક લોકોએ મોડી મોડી પણ આવકારી.

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહાર જનસંવાદ રેલીને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું "ભારતના રાજકીય ઈતિહાસમાં આ પ્રથમ વર્ચુઅલ રેલી છે. હું બિહારના કાર્યકર્તાઓનું સ્વાગત કરું છું. 2014 અને 2019માં એનડીએને જનાદેશ આપીને સરકાર બનાવવામાં યોગદાન આપવા માટે બિહારની જનતાનો આભાર માનું છું. અઢી કરોડ લોકોના ઘરમાં વીજળી આવી છે, ફાનસનો જમાનો ગયો."
શાહે કહ્યું, ઈન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લગાવી હતી ત્યારે બિહારની જનતાએ જેપી આંદોલન કરીને ફરીથી લોકતંત્ર સ્થાપ્યું હતું. બીજેપીની સરકાર ગરીબોની સરકાર છે. બિહારની ધરતીએ પ્રથમ વખત વિશ્વમાં લોકતંત્રનો અનુભવ કરાવ્યો. આ ભૂમિએ હંમેશા ભારતનું નેતૃત્વ કર્યુ છે. આ રેલીને ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. ભાજપ લોકતંત્રમાં વિશ્વાસ રાખે છે.
આરજેડી નેતા રાબડી દેવી દ્વારા સવારે થાળી વગાડીને વર્ચુઅલ રેલીનો વિરોધ કરવાનો જવાબ આપતાં કહ્યું, કેટલાક લોકોએ થાળી વગાડીને રેલીનું સ્વાગત કર્યુ. મને સારું લાગે છે કે કોરોના સામે લડવા પીએમ નરેન્દ્ર મોદીની અપીલને કેટલાક લોકોએ મોડી મોડી પણ આવકારી. આ રાજકીય દળના ગુણગાન ગાવાનીરેલી નથી. આ રેલી જનતાને કોરોના સામેના જંગમાં જોડવા માટે છે.
જે વક્રદ્રષ્ટા લોકો આમાં પણ રાજનીતિ જોઈ રહ્યા છે તેમને હું કહું છું કે તેમને કોણે રોક્યા હતા. દિલ્હીમાં આરામથી બેસી રહેવાના બદલે દિલ્હીથી લઈ પટના અને દરભંગાની જનતાએ જોડવા માટે એક વર્ચુઅલ રેલી કરી લીધી હોત. મોદીજીએ છ વર્ષની અંદર કરોડો ગરીબોના જીવનમાં પ્રકાશ લાવવાનો પ્રયાસ કર્યો છે, જેનો સૌથી મોટો ફાયદો જો કોઈને થયો હોય તો પૂર્વ ભારતના લોકોને થયો છે. રાહુલ ગાંધી હંમેશા કહેતા હતા કે ખેડૂતોનું દેવું માફ કરો, જ્યારે 10 વર્ષ તેમની સરકાર રહી ત્યારે દાવો કરતા હતા કે આશરે 3 કરોડ ખેડૂતોનું 60 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું. નરેન્દ્ર મોદીજીએ ખેડૂત સમ્માન નિધિના માધ્યમતી 9.5 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 72,000 કરોડ રૂપિયા નાંખવાની વ્યવસ્થા કરી છે. દેશનો કોઈ હિસ્સો વિકસિત હોય તેના મૂળમાં જાવ તો બિહારના પ્રવાસી મજૂરોના પરસેવાની સુગંધ આવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
Embed widget