શોધખોળ કરો

Controversial statement:અનિરૂદ્ધાચાર્યે ફરી એકવાર કર્યું વિવાદિત નિવેદન, કહ્યું કે, વેશ્યા છે તો પણ ખુદને.......

Controversial statement:લિવ-ઇન રિલેશનશિપ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે કથાકાર અનિરુદ્ધાચાર્યે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમના વકતવ્ય દરમિયાન, અનિરુદ્ધાચાર્યે કહ્યું કે, તે એક વેશ્યા છે પરંતુ ખુદને સતી સાવિત્રી કહેડાવવા માંગે છે.

Controversial statement:સોશિયલ મીડિયા, લિવ-ઇન રિલેશનશિપ અને સમાજના વર્તમાન માળખા પર સંતો અને કથાકારો દ્વારા વિવાદાસ્પદ નિવેદનોનો સિલ સિલો ચાલુ છે. તાજેતરમાં, કથાકાર અનિરુદ્ધાચાર્ય અને પછી પ્રેમાનંદ મહારાજે યુવક –યુવતીઓ વિશે એવી વાતો કહી હતી જેની એક મોટા વર્ગ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે.  હવે, આ ટીકાઓ વચ્ચે, કથાકાર અનિરુદ્ધાચાર્યે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક વાર્તા દરમિયાન, લિવ-ઇન રિલેશનશિપ પરના હોબાળા પર, અનિરુદ્ધાચાર્યે કહ્યું કે કળિયુગમાં, વેશ્યાને વેશ્યા ન કહી શકાય. તેમણે કહ્યું કે કળિયુગમાં, તમે વેશ્યાને વેશ્યા ન કહી શકો. તે વેશ્યા છે, પરંતુ પોતાને સતી સાવિત્રી તરીકે સાંભળવા માંગે છે.

એક કથા દરમિયાન, તેમણે કહ્યું કે, કળિયુગ સત્ય બોલો છો, તો લોકો તમારો વિરોધ કરવાનું શરૂ કરશે. કળિયુગમાં, જો તમે કોઈને કહો કે, આડા સંબંધમાં રહેવું ખોટું છે, તો તમારો વિરોધ કરવામાં આવશે કારણ કે કળિયુગમાં કોઈ સત્ય બોલી શકતુ નથી. મેં સાચું કહ્યું કે, આજકાલ કેટલાક લોકો લિવ-ઇન રિલેશનશિપમાં રહીને ખોટા કામ કરે છે, તેથી લોકોએ મારો વિરોધ કર્યો. મોટા લોકોએ મારો વિરોધ કર્યો કારણ કે તેમને સત્ય પસંદ નથી. તેમને જૂઠું ગમે છે. જો તેમના માટે એવું કહેવામાં આવે કે તમે લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છો, તો તમે સાચું કરી રહ્યા છો. તો મહારાજજી ખૂબ સારા છે.  તેમને સમર્થન આપશે.

તેમણે કહ્યું કે જો આપણે કહીએ કે ના, તો લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ખોટું છે? તમે લોકો મને કહો કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું યોગ્ય છે કે ખોટું? તમને કેવા પ્રકારની વહુ જોઈએ છે? જે લિવ-ઇન રિલેશનશિપમાં રહી છે? શું તમારામાંથી કોઈ માતા તેના લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દીકરા માટે વહુ ઇચ્છશે? પરંતુ આજકાલ જ્યારે આપણે કહીએ છીએ કે, લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ખોટું છે, ત્યારે લોકો આપણો વિરોધ કરી રહ્યા છે કારણ કે તે સાચું નથી, તમે આ કળિયુગમાં સત્ય બોલી શકતા નથી.

'જો તમે દેવી જેવું વર્તન કરશો, તો તમને દેવી પણ કહેવામાં આવશે...'

અનિરુદ્ધાચાર્યે કહ્યું હતું કે, કળિયુગમાં તમે વેશ્યાને વેશ્યા ન કહી શકો. તે વેશ્યા છે પણ તે સાંભળવા માંગે છે કે તે સતી સાવિત્રી છે. તે અર્ધ નગ્ન ફરશે પણ તે સાંભળવા માંગે છે કે તમારે તેને દેવી કહેવું જોઈએ. જો તમે દેવી જેવું વર્તન કરશો, તો તમને દેવી પણ કહેવાનું મન થશે  આપણા દેશમાં સ્ત્રીઓને દેવી કહેવામાં આવે છે. પણ કઈ સ્ત્રી? આપણી પાસે સીતા જેવી સ્ત્રીઓ પણ છે. જેમની આપણે બધા પૂજા કરીએ છીએ. જો નારાયણ હોય, તો લક્ષ્મી નથી. આપણા દેશમાં સ્ત્રીઓની પૂજા થાય છે. પણ કઈ સ્ત્રી? જે સતી છે, શુદ્ધ છે, આચાર, સારા આચરણ, વર્તનમાં શુદ્ધ છે, તે સ્ત્રીનું શું થાય છે? પૂજા.

 

કથાકારે કહ્યું કે, જે સ્ત્રી શૂર્પણખા જેવી છે? શું તે સ્ત્રીની પણ પૂજા થશે? જો તમે શ્રદ્ધાળુ સ્ત્રીઓને એક ત્રાજવા પર મુકો છો અને લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહેતી સ્ત્રીઓને બીજા ત્રાજવા પર મુકો છો, તો શું બંનેનું ત્રાજવું ભારે થશે? સમાજ કહે છે કે તે પણ એક સ્ત્રી છે. તે પણ એક સ્ત્રી છે. આજકાલ સમાનતાની ભાવના છે ને? જો બધા સમાન હોય, તો સતી, શ્રદ્ધાળુ સ્ત્રી અને વેશ્યા કેવી રીતે સમાન હોઈ શકે? આજે તમે સત્ય બોલી શકતા નથી. જો તમે સત્ય બોલો છો, તો લોકો તમારી સાથે શું કરશે? શું –શુ નહિ કરે શે? કારણ કે સત્ય સાંભળવું સરળ નથી. લોકો જૂઠું સાંભળવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget