શોધખોળ કરો

'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ

Arvind Kejriwal News: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે વિધાનસભામાં તપાસ એજન્સીઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવતા BJP અને વડાપ્રધાનને નિશાન બનાવ્યા.

Arvind Kejriwal News: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે (27 સપ્ટેમ્બર) દિલ્હી વિધાનસભાને સંબોધિત કરી. તેમણે તપાસ એજન્સીઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે શું BJPને શરમ આવે છે. અજિત પવારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને જ રાજ્યના ડેપ્યુટી CM બનાવી દે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આવા 25 'નગીના' PM નરેન્દ્ર મોદીના નગીના છે.

કેજરીવાલે કહ્યું, "મેં ચાર પાંચ દિવસ પહેલા મોહન ભાગવતને પત્ર લખ્યો હતો. તે પત્રમાં તેમની સાથે પાંચ મુદ્દાઓ પર વાત કરી હતી. આમાં એક મુદ્દો એ પણ હતો કે જે રીતે વડાપ્રધાન મોદી આ દેશના સૌથી ભ્રષ્ટ નેતાઓને ED અને CBIથી ડરાવીને અથવા પૈસાનો લોભ આપીને બીજી પાર્ટીમાંથી તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહ્યા છે, શું તેઓ (મોહન ભાગવત) તેમની સાથે સહમત છે."

આગળ તેમણે કહ્યું, "27 જૂન 2023ના રોજ વડાપ્રધાને કહ્યું કે અજિત પવાર પર 70 હજાર કરોડના કૌભાંડનો આરોપ છે. અમે તેમને જેલમાં મોકલીશું. પાંચ દિવસ પછી 2 જુલાઈએ તેમને પોતાની સરકારમાં સામેલ કરાવ્યા અને તેમને ઉપમુખ્યમંત્રી બનાવી દીધા. હું તેમને (BJP) પૂછવા માંગુ છું કે કંઈ શરમ આવે છે... શું મોઢું બતાવો છો જ્યારે તમે તમારી ગલીમાં અને તમારા ઘરે જાઓ છો."

પૂર્વ મુખ્યમંત્રીએ આગળ કહ્યું, "22 જુલાઈ 2015ના રોજ BJP કહે છે કે હિમંતા બિસ્વા સરમા ખૂબ મોટા ભ્રષ્ટાચારી છે. એક મહિના પછી 23 ઓગસ્ટ 2015ના રોજ તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરી લે છે."

આ સાથે કેજરીવાલે કહ્યું, "NCP નેતા પ્રફુલ્લ પટેલ પર CBI અને EDનો કેસ હતો, PM મોદીએ બંધ કરાવી દીધા. પ્રતાપ સરનાઈક પર EDનો કેસ હતો, EOWનો કેસ હતો, બંને બંધ કરાવી દીધા. હસન મુશ્રીફ પર EDનો કેસ હતો, તે પણ નબળો પાડી દીધો. ભાવના ગવાલી પર EDનો કેસ હતો. યશવંત જાધવ પર EDનો કેસ હતો. CM રમેશ, રવિન્દર સિંહ, સંજય સેઠ, સુવેન્દુ અધિકારી, કે ગીતા, છગન ભુજબલ, કૃપા શંકર સિંહ, દિગંબર કામત, અશોક ચૌહાન, નવીન જિંદલ, તપસ રે, અર્ચના પાટિલ, ગીતા કોડા, બાબા સિદ્દિકી, જ્યોતિ મિંડા, સુજાના ચૌધરી... આ તેમની ઈમાનદારી છે. શરમ નથી આવતી લાલ કિલ્લા પરથી ઊભા રહીને દેશને મૂર્ખ બનાવે છે."

આ પણ વાંચોઃ

Gujarat Weather: આગામી ત્રણ દિવસમાં આ વરસાદ વધુ ઘાતક બનશેઃ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
Auto: મેટ્રો કરતા પણ સસ્તું પડશે આ EVમાં અપડાઉન કરવું,ઓફિસ જવા માટે બેસ્ટ ઓપ્શન છે આ કાર
Auto: મેટ્રો કરતા પણ સસ્તું પડશે આ EVમાં અપડાઉન કરવું,ઓફિસ જવા માટે બેસ્ટ ઓપ્શન છે આ કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fuldolotsav Celebration: દ્વારકાના જગત મંદિરમાં કરાઈ ફૂલડોલ ઉત્સવની ઉજવણીDhuleti Celebration: રાજ્યભરમાં રંગોત્સવનીઉજવણી, નેતાઓ પણ ધૂળેટીના રંગે રંગાયાRajkot Fire Updates:બિલ્ડીંગની આગમાં ત્રણ લોકોના મોત, કાચ ફોડીને કરાયું રેસ્ક્યુંRajkot Fire News: ધૂળેટીના દિવસે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોની પરિવાર ફસાયો આગમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
Auto: મેટ્રો કરતા પણ સસ્તું પડશે આ EVમાં અપડાઉન કરવું,ઓફિસ જવા માટે બેસ્ટ ઓપ્શન છે આ કાર
Auto: મેટ્રો કરતા પણ સસ્તું પડશે આ EVમાં અપડાઉન કરવું,ઓફિસ જવા માટે બેસ્ટ ઓપ્શન છે આ કાર
રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ
રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ
Holi 2025:મોહમ્મદ શમીની દીકરીએ રમી હોળી,મચી ગયો હોબાળો; ગુસ્સે ભરાયેલા ચાહકોએ જાણો કોની ઝાટકણી કાઢી
Holi 2025:મોહમ્મદ શમીની દીકરીએ રમી હોળી,મચી ગયો હોબાળો; ગુસ્સે ભરાયેલા ચાહકોએ જાણો કોની ઝાટકણી કાઢી
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
Embed widget