શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં 1 ઓક્ટોબરથી ખૂલી શકે છે કોલેજો, શિક્ષકોએ ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ

રાજ્યના તમામ શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ફરી ખોલવાનું વિચારી રહી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધતા કહેરને લઈ કેન્દ્ર સરકારે ક્યારથી સ્કૂલ-કોલેજો ખોલવી તેનો નિર્ણય કર્યો નથી. પરંતુ દેશના એક રાજ્યમાં ઓક્ટોબરથી કોલેજો શરૂ થઈ શકે છે. આસામ સરકાર 1 ઓક્ટોબરથી કોલેજો ખોલવાની વિચારણા કરી રહી છે. આ માટે રાજ્યના તમામ શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાના તમામ કર્મચારીઓના  કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ફરી ખોલવાનું વિચારી રહી છે. જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવશે તેઓ જોબ પર આવી શકશે તેમ શિક્ષણ મંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું હતું. તમામ કર્મચારીઓના ટેસ્ટ 21 ઓગસ્ટથી ફરજિયાત કરવામાં આવશે. તેમણે કહ્યું, 1 સપ્ટેમ્બરથી ક્લાસ નહીં શરૂ થાય માત્ર કર્મચારીઓને આવવું પડશે. જ્યારે કેન્દ્ર સરકાર સ્કૂલ-કોલેજો ખોલવાની લીલી ઝંડી આપશે ત્યાર બાદ જ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. સ્ટાફ લોકડાઉનના કારણે તેના વતન જતા રહ્યા હતા અને ફરી પાછા આવશે ત્યારે આગામી ઓર્ડર સુધી લીવ વિથઆઉટ પેની ભલામણ કરાશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આસામમાં 23,704 એક્ટિવ કેસ છે. જ્યારે 58,294 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં 203 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 64,531 નવા કેસ આવ્યા છે અને 1092 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,67,274 પર પહોંચી છે. જેમાંથી 6,76,514 એક્ટિવ કેસ છે અને 20,37,871 લોકો સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 52,889 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget