શોધખોળ કરો

આસામમાં આ દિવસે યોજાશે નવી સરકારનો શપથ ગ્રહણ! હિમંતા ફરી એક વખત લેશે CM પદના શપથ

મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ  બુધવારે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને પોતાનું ઔપચારિક રાજીનામું સુપરત કર્યું હતું.

આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં NDA ગઠબંધનને પ્રચંડ જીત મળી છે. ત્યારબાદ, મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ  બુધવારે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને પોતાનું ઔપચારિક રાજીનામું સુપરત કર્યું હતું. હવે, સમાચાર આવ્યા છે કે આસામમાં 12 મેના રોજ નવી સરકાર શપથ લઈ શકે છે. આનો અર્થ એ થયો કે હિમંત બિસ્વા સરમા 12 મેના રોજ ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

હિમંત બિસ્વા સરમાએ આજે ​​તેમના કેબિનેટ સાથીદારો સાથે રાજીનામું આપ્યું, જેનાથી નવી ભાજપ-નેતૃત્વ સરકારની રચનાનો રસ્તો સાફ થયો હતો.  ભાજપ-નેતૃત્વ NDAએ 126 સભ્યોની વિધાનસભામાં 102 બેઠકો જીતી. આસામ વિધાનસભાની ચૂંટણી 9 એપ્રિલના રોજ એક જ તબક્કામાં યોજાઈ હતી અને મતગણતરી 4 મેના રોજ થઈ હતી.    

જોકે હજુ સુધી સત્તાવાર રીતે તારીખની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ભાજપ નેતૃત્વ તેના પર લગભગ સર્વસંમતિ પર પહોંચી ગયું છે. હિમંત બિસ્વા સરમા હાલમાં આસામી રાજકારણમાં ભાજપની સૌથી અગ્રણી વ્યક્તિ માનવામાં આવે છે, અને તેમના નેતૃત્વમાં પાર્ટીએ રાજ્યમાં મજબૂત જીત મેળવી છે.   

શપથ ગ્રહણ સમારોહ પર શું બોલ્યા હિમંત બિસ્વા સરમાએ શું કહ્યું?

મુખ્યમંત્રી કાર્યાલયે 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આસામ ચૂંટણી 2026 ના પરિણામોની ઔપચારિક સૂચના પછી અને નવી સરકારની રચનાને સરળ બનાવવા માટે ડૉ. હિમંત બિસ્વા સરમાએ આજે ​​લોકભવન ખાતે માનનીય રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યને મુખ્યમંત્રી પદેથી રાજીનામું સુપરત કર્યું હતું."    

આ પણ વાંચો- Kerala Politics: કેરલમાં કૉંગ્રેસની જીત બાદ કોણ બનશે મુખ્યમંત્રી? આ 3 દિગ્ગજ નેતાઓ દાવેદાર 

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલે રાજીનામું સ્વીકાર્યું છે અને નવી સરકાર કાર્યભાર સંભાળે ત્યાં સુધી સરમાને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા વિનંતી કરી છે. લોકભવનની બહાર પત્રકારો સાથે વાત કરતા સરમાએ કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ 11 મે પછી થવાની સંભાવના છે. "આ એક ઐતિહાસિક જીત છે, તેથી અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પ્રસંગે હાજરી આપવા આમંત્રણ આપ્યું છે,"  સરમાએ ઉમેર્યું હતું કે આસામના નવા મુખ્યમંત્રીની પસંદગી કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં કરવામાં આવશે.       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget