શોધખોળ કરો

Waqf Amendment Act: 'વકફ કરવા માટે પાંચ વર્ષ સુધી ઈસ્લામ ફોલો કરવું જરૂરી નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

Waqf Amendment Act: કોર્ટે વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા મર્યાદિત કરવા પણ કહ્યું છે. રાજ્ય વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોની સંખ્યા ત્રણથી વધુ ન હોઈ શકે.

Waqf Amendment Act: સુપ્રીમ કોર્ટે વકફ સંશોધન કાયદા 2025ની કેટલીક જોગવાઈ પર ત્યાં સુધી રોક લગાવી દીધી હતી જ્યાં સુધી આ કાયદા વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓ પર અંતિમ નિર્ણય ન આવે. કોર્ટે વકફ કરવા માટે પાંચ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની શરત પર પ્રતિબંધ મૂક્યો છે અને વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા પણ મર્યાદિત કરી છે. કોર્ટે કહ્યું હતું કે સમગ્ર કાયદા પર પ્રતિબંધ મૂકવાનો કોઈ કેસ નથી.

મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ (CJI BR ગવઈ) અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું હતું કે વકફ કાયદાની કેટલીક કલમો પર વધુ વિવાદ છે. અમે જૂના કાયદાઓ પણ જોયા છે. કોર્ટે કહ્યું કે સમગ્ર કાયદા પર સ્ટે મૂકવાનો કોઈ આધાર નથી.

સોમવારે (15 સપ્ટેમ્બર, 2025) બેન્ચે કહ્યું હતું કે કલેક્ટર વકફ જમીન વિવાદનું સમાધાન કરી શકતા નથી, આવો મામલો ટ્રિબ્યુનલમાં જવો જોઈએ. કોર્ટે વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા મર્યાદિત કરવા પણ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોની સંખ્યા ત્રણથી વધુ ન હોઈ શકે. અમે દરેક કલમ માટે પ્રથમ દૃષ્ટિએ પડકાર પર વિચાર કર્યો છે અને જાણવા મળ્યું છે કે સમગ્ર કાયદા પર રોક લગાવવાનો કોઈ કેસ બનાવવામાં આવ્યો નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વકફ સુધારા કાયદાને ફક્ત દુર્લભ કિસ્સાઓમાં જ રોકી શકાય છે. સુપ્રીમ કોર્ટે વકફ સુધારા કાયદા, 2025ની જોગવાઈ પર પણ રોક લગાવી છે, જેના હેઠળ વકફ બનાવવા માટે વ્યક્તિને પાંચ વર્ષ માટે ઇસ્લામનો અનુયાયી હોવો જરૂરી હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ઇસ્લામનો અનુયાયી છે કે નહીં તે નક્કી કરવા માટે નિયમો બનાવવામાં ન આવે. કોર્ટે વકફ (સુધારા) કાયદા, 2025ની બધી જોગવાઈઓ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. જો કે, કોર્ટે કહ્યું હતું કે કેટલીક કલમોને સંરક્ષણની જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
Embed widget