શોધખોળ કરો

Bihar Election: જો BJPએ 1995નો મહારાષ્ટ્ર ફોર્મ્યૂલા અપનાવ્યો તો નીતીશને ગુમાવવું પડશે CM પદ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં મળેલા આંકડાના હિસાબથી રાજ્યમા ભાજપ-જેડીયૂ ગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં મળેલા આંકડાના હિસાબથી રાજ્યમા ભાજપ-જેડીયૂ ગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલથી ઉલટા પરિણામ બાદ એનડીએમાં ખુશીને લહેર છે. એવામાં સવાલ એ થાય છે કે જે વાતને ભાજપ સતત કહી રહી છે કે બેઠકો વધારે આવે કે ઓછી મુખ્યમંત્રી નીતીશ કુમાર જ બનશે, શું તે પોતાના આ વાયદા પર ટકી રહેશે ? અથવા ભાજપ બિહારમાં સરકાર બનાવવા માટે મહારાષ્ટ્ર ફોર્મ્યૂલા અપનાવશે ? શું છે મહારાષ્ટ્ર ફોર્મ્યૂલા જો અતીતમાં સરકાર ગઠન પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં ઓછી બેઠકો આવવાના કારણે ભાજપે ત્યાં શિવસેનાને પોતાનો મોટો ભાઈ માનવો પડ્યો હતો અને પ્રથમ વખત 1995માં રાજ્યમાં શિવસેનાનો પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યો હતો. એ સમયે મનોહર જોશીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા જ્યારે ભાજપે ગોપીનાથ મુંડેને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા. 1990ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના 183 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું અને 52 બેઠકોમાં જીત મેળવી હતી, જ્યારે ભાજપ 105 બેઠકો લડી 42 બેઠકો પર જીત મેળવી હતી. આ ફોર્મ્યૂલા 1995નૂ ચૂંટણીમાં અપનાવવામાં આવ્યો હતો. પરંતુ આ સમયે શિવસેનાને 73 બેઠકો મળી હતી અને ભાજપને 65 બેઠકો મળી હતી. બિહાર ચૂંટણીમાં એનડીએનમાં જેડીયૂ 115 બેઠક, ભાજપ 110 બેઠક,વીઆઈપી 11 અને હમ ચૂંટણી લડ્યું હતું. મહાગઠબંધનમાં આરજેડીએ 144 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે કૉંગ્રેસે 70 સીપીઆઈએમએલ 19, સીપીઆઈ 6 અને સીપીએમ 4 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
Embed widget