શોધખોળ કરો

MCD Merger: લોકસભામાં આજે રજૂ થશે દિલ્હીના ત્રણેય કોર્પોરેશનને એક કરતું બિલ, AAP કરી રહી છે વિરોધ

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે કહ્યું કે, આખરે ભાજપે છેલ્લા સાત વર્ષમાં ત્રણ કોર્પોરેશનને મર્જ કરવાનો નિર્ણય કેમ ન લીધો

MCD Merger: આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીમાં ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મુલતવી રાખવા માટે સતત ભાજપ પર હુમલો કરી રહી છે. ચૂંટણી પંચે દલીલ કરી હતી કે, કેન્દ્ર સરકાર ત્રણેય કોર્પોરેશનને એક કરવા માંગે છે, તેથી જ ચૂંટણીની તારીખો મોકૂફ રાખવામાં આવી છે. હવે આ અંગે સંસદમાં બિલ રજૂ થવા જઈ રહ્યું છે.

દિલ્હીના ત્રણ કોર્પોરેશનોને એક કરવા માટેનું બિલ શુક્રવારે, 25 માર્ચે લોકસભામાં રજૂ કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ આ બિલ રજૂ કરશે. અગાઉ આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી. સંસદ દ્વારા બિલ પસાર થયા પછી દિલ્હીની ત્રણેય કોર્પોરેશનનું વિસર્જન કરવામાં આવશે અને ચૂંટણી યોજવામાં આવશે.

ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર આક્ષેપો

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ ચૂંટણી પંચે કહ્યું કે આ ચૂંટણીઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. કારણ કે કેન્દ્ર સરકાર આ અંગે એક બિલ રજૂ કરવા જઈ રહી છે. દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ આનો સખત વિરોધ કર્યો હતો. કેજરીવાલની પાર્ટી દ્વારા ચૂંટણી પંચ અને ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે સરકારને ચૂંટણી મોકૂફ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપને ચૂંટણી જોઈતી નથી. ભાજપના નેતાઓએ MCDમાં લૂંટના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

કેજરીવાલે પૂછ્યું કે 7 વર્ષથી બિલ કેમ ન લાવ્યા?

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે કહ્યું કે, આખરે ભાજપે છેલ્લા સાત વર્ષમાં ત્રણ કોર્પોરેશનને મર્જ કરવાનો નિર્ણય કેમ ન લીધો. છેલ્લા સાત વર્ષથી તમે (ભાજપ) ક્યાં સૂતા હતા. વિધાનસભામાં બોલતા કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ બાબાસાહેબ આંબેડકરને નફરત કરે છે કારણ કે તેમણે બંધારણ અને લોકશાહી આપી હતી. તેમણે ભાજપને MCD ચૂંટણી સમયસર કરાવવા અને જીતવાનો પડકાર ફેંક્યો હતો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget