શોધખોળ કરો
Ayushman Bharat: સાવધાન! કાર્ડ હોવા છતાં અટકી શકે છે મફત સારવાર, જાણો કેમ થાય છે રિજેક્ટ?
Ayushman Bharat card rejected: PMJAY હેઠળ ₹5 લાખનો લાભ લેવો હોય તો આ ભૂલો સુધારી લેજો, આધાર ડેટામાં વિસંગતતા પડશે ભારે.
કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY) દેશના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારને વાર્ષિક ₹૫ લાખ સુધીનું મફત સ્વાસ્થ્ય કવચ પૂરું પાડવામાં આવે છે, જે ગંભીર બીમારીઓમાં આર્થિક બોજ હળવો કરે છે. જોકે, તાજેતરમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં દર્દી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં પહોંચતા જ તે સ્વીકારવામાં આવતું નથી અથવા સિસ્ટમ દ્વારા રિજેક્ટ કરી દેવામાં આવે છે. આવા સમયે દર્દીના સગા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ સમસ્યાનું મુખ્ય કારણ દસ્તાવેજોમાં રહેલી નાની-મોટી ભૂલો અને ટેકનિકલ વિસંગતતાઓ છે.
Published at : 16 Dec 2025 07:51 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર




























