શોધખોળ કરો

Punjab Politics: જલંધર લોકસભા બેઠક પર ભાજપે કરી મોટી જાહેરાત, શિરોમણી અકાલી દળમાંથી આવેલા આ નેતાને બનાવ્યા ઉમેદવાર

ભાજપે જલંધર લોકસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે

Punjab News:  લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે ભાજપે જલંધર લોકસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપે જલંધર લોકસભા સીટ પરથી સરદાર ઈન્દર ઈકબાલ સિંહ અટવાલને ટિકિટ આપી છે. અટવાલ રવિવારે જ શિરોમણી અકાલી દળ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમના ભાજપમાં જોડાવા સાથે જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભાજપ તેમને જલંધર લોકસભા સીટ પર ઉતારી શકે છે. જલંધર લોકસભા સીટ માટે પેટાચૂંટણી 10 મેના રોજ યોજાશે, જ્યારે મતગણતરી 13 મેના રોજ થશે.

અટવાલ લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકરના પુત્ર છે.

ઉલ્લેખનીય છે કે સરદાર ઈન્દર ઈકબાલ સિંહ અટવાલ લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર ચરણજીત સિંહ અટવાલના પુત્ર છે. ચરણજીત સિંહ 2004 થી 2009 સુધી લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા. ઈન્દર ઈકબાલ સિંહના પિતા ચરણજીત સિંહ પણ જલંધર લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. 2019માં યોજાયેલી આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ચૌધરી સંતોખ સિંહ સામે 19 હજાર મતોથી હારી ગયા હતા.

અકાલી-બસપાએ પણ ઉમેદવારની જાહેરાત કરી

શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધને પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. અકાલી દળે બંગાના ધારાસભ્ય ડૉ. સુખવિન્દર કુમાર સુખીને ઉમેદવાર બનાવ્યા છે. સુખી 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.

કરમજીત કૌર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે

જલંધર લોકસભા સીટ પર થનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે દિવંગત સાંસદ સંતોખ ચૌધરીની પત્ની કરમજીત કૌરને ટિકિટ આપી છે. જલંધર લોકસભા સીટ ભારત જોડો યાત્રા દરમિયાન જલંધરના કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ ચૌધરીના અવસાનના કારણે ખાલી પડી હતી.

AAP તરફથી સુશીલ કુમાર રિંકુ ચૂંટણી મેદાનમાં છે

કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય સુશીલ કુમાર રિંકુને આમ આદમી પાર્ટીએ જલંધર લોકસભા સીટ માટે પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

Corona : મહારાષ્ટ્રમાં રીતસરનો કોરોના વિસ્ફોટ, 1000 કેસ ને 9ના મોતથી ફફડાટ

Corona Virus Cases in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો ખતરાની ઘંટડી સમાન છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 1000 થી વધુ કેસ નોંધાયા છે અને નવ લોકોના મોત થતા ફફડાટ વ્યાપી જવા પામ્ય છે. ગઈ કાલે મંગળવારે રાજ્યમાં 919 નવા કેસ નોંધાયા હતા. જ્યારે ગઈકાલે કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નોંધાયું હતું. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 5421 થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના 1115 નવા કેસ નોંધાયા છે.

મુંબઈમાં સૌથી વધુ સક્રિય કેસ

હેલ્થ બુલેટિન અનુસાર, મુંબઈમાં સૌથી વધુ સક્રિય કેસ 1577 છે. તે જ સમયે, એક દિવસમાં 560 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનામાંથી રિકવરીનો દર એટલે કે રિકવરી રેટ 98.11 ટકા છે. થાણે જિલ્લો સક્રિય કેસોની દ્રષ્ટિએ રાજ્યમાં બીજા ક્રમે છે જ્યાં 953 સક્રિય કેસ છે. પાલઘરમાં 160 અને રાયગઢમાં 237 સક્રિય કેસ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
Embed widget