શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બીજેપીના રાજ્યસભા સાંસદ અશોક ગાસ્તીનુ નિધન, કોરોનાથી હતા સંક્રમિત
ગાસ્તીના નિધન પર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડ, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિતના નેતાઓએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે
![બીજેપીના રાજ્યસભા સાંસદ અશોક ગાસ્તીનુ નિધન, કોરોનાથી હતા સંક્રમિત bjp rajya sabha mp ashok gasti died due to coronavirus બીજેપીના રાજ્યસભા સાંસદ અશોક ગાસ્તીનુ નિધન, કોરોનાથી હતા સંક્રમિત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/17230616/Gasti-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બીજેપીના રાજ્યસભા સાંસદ અશોક ગાસ્તીનુ નિધન થઇ ગયુ છે, ગાસ્તી કોરોના વાયરસથી સંક્રમિત હતા, અને તેમને 15 દિવસ પહેલા બેગ્લુરુની મણીલાલ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, સત્તારૂઢ બીજેપીના નેતા અશોક ગાસ્તી આ વર્ષે કર્ણાટકાથી રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટાયા હતા.
ખાસ વાત છે કે 55 વર્ષીય અશોક ગાસ્તી રાજકીય નેતા હોવાની સાથે સાથે એક વકીલ પણ હતા, ગાસ્તી નાઇ સમુદાયમાંથી આવતા હતા, તેમનુ ગૃહ નગર રાયચૂર છે.
ગાસ્તીના નિધન પર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડ, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિતના નેતાઓએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)