શોધખોળ કરો

બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા કરનાર ભારતીય જવાનનું થયું અપહરણ, BSFની ફટકાર બાદ પરત સોંપ્યો

BSFએ બાંગ્લાદેશી તત્વો દ્વારા સરહદ પર ગશ્ત દરમિયાન BSF જવાનના અપહરણનો વિરોધ નોંધાવ્યો. BGBનો સંપર્ક કર્યા બાદ, જવાનને મુક્ત કરીને પરત સોંપી દેવામાં આવ્યો.

સીમા સુરક્ષા બળ (BSF)એ મંગળવારે જણાવ્યું કે તેણે તેના બાંગ્લાદેશી સમકક્ષ BGB સમક્ષ આ બાબતને લઈને "કડક વિરોધ" નોંધાવ્યો છે કે તેના જવાનનું પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશ સરહદ પર ગશ્ત દરમિયાન પડોશી દેશના "શરારતી તત્વોએ" 'અપહરણ' કરી લીધું.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે 'ફ્લેગ મીટિંગ' બાદ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)એ જવાનને પરત સોંપ્યો.

જવાનને 15-20 'બાંગ્લાદેશી શરારતી તત્વો'ના એક સમૂહે ત્યારે અપહરણ કરી લીધો હતો, જ્યારે તે પશ્ચિમ બંગાળના દિનાજપુર વિસ્તારમાં બિરાલ સરહદ નજીક નિયમિત ગશ્ત કરી રહ્યો હતો.

BSFના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "શરારતી તત્વોએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને BSF જવાનને જબરદસ્તીથી બાંગ્લાદેશમાં લઈ ગયા અને તેને BGBની હિરાસતમાં રાખવામાં આવ્યો."

BSFએ કહ્યું કે આ 'ખતરનાક' પરિસ્થિતિને લઈને BSFના ઉત્તર બંગાળ ફ્રન્ટિયર મહાનિરીક્ષકે 'તરત જ BGBના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્રીય કમાન્ડરનો સંપર્ક કર્યો અને અપહૃત જવાનની તાત્કાલિક મુક્તિની માગણી કરી.' BSFના ઉત્તર બંગાળ ફ્રન્ટિયરનું મુખ્યાલય સિલીગુડીમાં સ્થિત છે.

BSFએ કહ્યું કે તેણે "આ આક્રમક કૃત્યની નિંદા કરી છે અને બાંગ્લાદેશના શરારતી તત્વોની હરકતો વિરુદ્ધ ઔપચારિક વિરોધ નોંધાવ્યો છે."

તેણે કહ્યું કે BSFએ "સરહદ પર શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો છે અને BGBને તેના નાગરિકોને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો નિર્દેશ આપવાની વિનંતી કરી છે."

BSFએ કહ્યું, "BSF સરહદ પર "ઝીરો ફાયરિંગ"ની તેની નીતિ પ્રત્યે પ્રતિબદ્ધ છે અને બધાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે BGBનો સહયોગ માંગે છે."

BSFએ કહ્યું કે તેણે 'તેના કર્મચારીની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે સક્રિયપણે કામ કર્યું અને BGBએ સેક્ટર કમાન્ડર વચ્ચેની બેઠક બાદ જવાનને પરત કર્યો.'

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4,096 કિલોમીટર લાંબી સરહદ છે, જેની સુરક્ષા અનુક્રમે BSF અને BGB કરે છે અને પાંચ ઓગસ્ટના રોજ ઢાકામાં શેખ હસીના સરકારના સત્તાથી હટ્યા બાદથી ભારતીય બળો એલર્ટ પર છે.

આ પણ વાંચોઃ

યુપીમાં રેસ્ટોરન્ટ, ઢાબા અને હોટલ ચલાવનારાઓ માટે નવો આદેશ, હવે આ કામ કરવું પડશે જરૂરી, નહીં તો...

Tirupati Laddu Controversy: તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરતી કંપનીના બધા અધિકારીઓ મુસ્લિમ! મોટો દાવો, જાણો સત્ય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget