શોધખોળ કરો
Budget 2019: મોદી સરકારે NRI માટે કરી મોટી જાહેરાત, ભારત આવતા જ હવે....
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકાર-2નું પ્રથમ બજેટ રજૂ કર્યું છે.
![Budget 2019: મોદી સરકારે NRI માટે કરી મોટી જાહેરાત, ભારત આવતા જ હવે.... budget 2019 live updates big announcement for NRI in budget Budget 2019: મોદી સરકારે NRI માટે કરી મોટી જાહેરાત, ભારત આવતા જ હવે....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/05125637/nri.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકાર-2નું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે, મોદી સરકારનો ટાર્ગેટ, મજબૂત દેશ અને મજબૂત નાગરિક બનાવવાનો છે અને સરકારની તમામ નીતિઓ આ જ કામ કરી રહી છે.
બજેટમાં નિર્મલા સીતારમણે એનઆરઆઈ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે જાહેરાત કરી કે હવે એનઆરઆઈ ભારત આવતા જ તેમને આધાર કાર્ડ આપવાની સુવિધા મળશે, સાથે જ હવે તેમને 180 દિવસ સુધી ભારતમાં રહેવાની જરૂરત નહીં રહે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)