શોધખોળ કરો

મધ્યપ્રદેશઃ CAAના વિરોધમાં ભાજપના 80 મુસ્લિમ નેતાઓએ છોડી પાર્ટી

લગભગ 80 મુસ્લિમ નેતાઓએ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ગઇકાલે પત્ર મોકલીને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ છોડી દીધું છે.

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદનાને ધાર્મિક આધાર પર બનાવવામાં આવ્યો છે અને આ કાયદો વિભાજનકારી હોવાનું કહીને મધ્યપ્રદેશમાં ભાજપના લગભગ 80 મુસ્લિમ નેતાઓએ પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ છોડવાની જાહેરાત કરી છે. આ નેતાઓમાં સામેલ કુરેશી ફર્શીવાલાએ શુક્રવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, લગભગ 80 મુસ્લિમ નેતાઓએ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ગઇકાલે પત્ર મોકલીને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ છોડી દીધું છે. પાર્ટી છોડનારા નેતાઓમાં ભાજપના લઘુમતિ મોરચાના અનેક પદાધિકારી સામેલ છે. કુરેશીએ કહ્યું કે સીએએના કારણે અમારા સમુદાયના કાર્યક્રમમાં સામેલ થવું અમારા માટે મુશ્કેલ થઇ રહ્યું છે. આ આયોજનમાં લોકો અમને એમ કહે છે કે અમે સીએએ જેવા વિભાજનકારી કાયદા પર ક્યાં સુધી ચૂપ રહીશું. કોઇ પણ સમુદાયના વાસ્તવિક રીતે પીડિત શરણાર્થીને ભારતીય નાગરિકતા મળવી જોઇએ. તમે ફક્ત ધર્મના આધાર પર નક્કી નથી કરી શકતા કે આ વ્યક્તિ ઘૂસણખોર છે કે આતંકવાદી છે. સીએએ વિરુદ્ધ ભાજપ છોડનારા મુસ્લિમ નેતાઓએ પત્રમાં કહ્યું કે, ભારતીય બંધારણની કલમ 14 હેઠળ કોઇ પણ ભારતીય નાગરિકને સમાનતાનો અધિકાર પ્રાપ્ત છે પરંતુ ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સીએએને ધાર્મિક આધાર પર લાગુ કરી દેશને વહેંચવાનું કામ કર્યું છે જે બંધારણની મૂળ ભાવનાની વિરોધમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક્ટ્રેસ તૃષા પર સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
એક્ટ્રેસ તૃષા પર સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

વિડિઓઝ

Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget