શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

મોદી કેબિનેટે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને આપી મંજૂરી, આયાત પરની નિર્ભરતા ઓછી કરવાનું લક્ષ્ય

National Mission On Edible Oils: મોદી કેબિનેટે ખાદ્ય તેલની આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટે 11,040 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ ઓઇલ મિશનને મંજૂરી આપી દીધી છે.

National Mission On Edible Oils: મોદી કેબિનેટે ખાદ્ય તેલની આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટે 11,040 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ ઓઇલ મિશનને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, રાષ્ટ્રીય મિશન હેઠળ પામ તેલની ખેતી કરવા માટે જરૂરી સામાન માટેની સહાયતા ડબલ કરી 29 હજાર પ્રતિ હેક્ટર કરવામાં આવી છે.

કૃષિમંત્રીએ કહ્યું કે, પામ ઓઇલના કાચા માલની કિંમત કેન્દ્ર સરકાર નક્કી કરશે અને એ નિર્ણય કરવામાં આવ્યો છે કે જો બજારમાં ઉતાર-ચઢાવ આવશે અને ખેડૂતોના પાકની કિંમત ઓછી થશે તો જે ફેરફારની રકમ હશે તે કેન્દ્ર સરકાર DBTના માધ્યમથી ખેડૂતોને ચૂકવણી કરશે.

તેમણે કહ્યું કે પામ ઓઇલની ખેતી માટે પ્લાટેન્શન માટે રોપાની સામગ્રીની અછતને દૂર કરવા માટે 15 હેક્ટર સુધી નર્સરીને 80 લાખ રૂપિયા અને પૂર્વોત્તર રાજ્ય માટે એક કરોડ રૂપિયાની સહાયત આપવામાં આવશે તોમરે કહ્યું કે, ઉત્પાદક ખેડૂતોને કિંમતનું આશ્વાસન આપવામાં આવશે. ખાદ્ય તેલોની નિર્ભરતા વ્યાપક પ્રમાણમાં આયાત પર ટકેલી છે. એટલા માટે જરૂરી છે કે દેશમાં જ ખાદ્ય તેલોનું ઉત્પાદન વધારવામાં આવે. આ માટે પામ ઓઇલનો ઉત્પાદનમાં વધારો કરવો જરૂરી છે. તોમરે કહ્યું કે, નવી કેન્દ્રીય યોજનાને 11,040 કરોડના નાણાકીય ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાથી રાષ્ટ્રના નામે સંબોધન દરમિયાન આ નવી કેન્દ્રિય યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, મંત્રીમંડળે પૂર્વોત્તર ક્ષેત્ર અને અંદમાન અને નિકોબાર દ્ધિપ સમૂહને ધ્યાનમાં રાખીને એનએમઇઓ-ઓપીને મંજૂરી આપી છે.

 

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસ નોંધાયા

 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget