શોધખોળ કરો

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક પર CBI કરી શકે છે કાર્યવાહી, જાણો શું છે સમગ્ર મામલો

Satyapal Malik : આ મામલો જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ રહેતા તેમને લાંચની ઓફર સાથે સંબંધિત છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને CBIને નિષ્પક્ષ તપાસ માટે આ મામલાની તપાસ કરવાની ભલામણ કરી હતી.

Meghalaya : CBI મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક વિરુદ્ધ ટૂંક સમયમાં કાર્યવાહી કરી શકે છે. કેન્દ્ર સરકારે CBIને તપાસ માટે મંજૂરી આપી છે. આ મામલો જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને લાંચની ઓફર સાથે સંબંધિત છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને CBIને નિષ્પક્ષ તપાસ માટે આ મામલાની તપાસ કરવાની ભલામણ કરી હતી.

CBI જમ્મુ અને કાશ્મીર સરકારી કર્મચારી આરોગ્ય સંભાળ વીમા યોજના માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારની તપાસ કરશે. CBI કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટના સિવિલ વર્ક્સનો કોન્ટ્રાક્ટ ખાનગી પેઢીને આપવામાં ભ્રષ્ટાચારની પણ તપાસ કરી શકે છે.

300 કરોડની લાંચની ઓફર
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે હાલમાં જ દાવો કર્યો હતો કે RSS નેતા અને અંબાણીની ફાઈલો ક્લિયર કરવાના બદલામાં તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. સત્યપાલ મલિકના આ દાવાથી સનસનાટી ફેલાઈ ગઈ હતી.

રાજ્યપાલે પોતે જ આ સોદો રદ્દ  કર્યો હતો 
હવે સરકારે આ આરોપોની CBI દ્વારા તપાસ કરાવવા માટે જમ્મુ-કાશ્મીર પ્રશાસનની ભલામણને મંજૂરી આપી દીધી છે. સત્યપાલ મલિકે કહ્યું કે તેમને ફાઇલ ક્લિયર કરવા માટે 300 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે ડીલ રદ્દ  કરી દીધી હતી. જો કે આ દરમિયાન મલિકે પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે સમયે પીએમએ તેમને ભ્રષ્ટાચાર સાથે સમાધાન ન કરવાનું કહ્યું હતું.

ઑક્ટોબર 2018માં જ્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના ગવર્નર હતા, તેમણે ગેરરીતિની શંકાના આધારે કર્મચારીઓ માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ સાથે જૂથ આરોગ્ય વીમા કરાર રદ્દ કર્યો હતો. તે જ સમયે બે દિવસ પછી રાજ્યપાલે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ સાથેના કરારને બંધ કરવાની મંજૂરી આપી અને સમગ્ર પ્રક્રિયાની તપાસ માટે મામલો ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને મોકલ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Embed widget