શોધખોળ કરો

વિશ્વની આ સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સીએ પણ સ્વીકાર્યું- હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ

ગાઇડલાઈન્સમાં સ્વીકારવામાં આવ્યું છે કે, લોકોમાં બીમાર ફેલાવવાનું એક કારણ વાયરલ કણોથી પ્રદૂષિત વાતાવરણમાં શ્વાસ લેવાનું પણ છે.

અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ પ્રથમ વખત સ્વીકાર્યું કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાઈ શકે છે. 7 મેના રોજ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેશનને ગાઈડલાઈન્સમાં સુધારો કરતાં કહ્યું કે, કેવી રીતે કોરોના વાયરસ ફેલાય છે. તેમાં સ્પષ્ટ રીતે મોટા અને બોલ્ડ અક્ષરમાં કહેવામાં આવ્યું છે કે, “હવા દ્વારા ફેલાતો વાયરસ શ્વાસ દ્વારા સંક્રમિત વ્યક્તિથી છ ફુટ દૂર હોવા છતાં શરીરમાં દાખલ થઈ શકે છે.”

હવાથી પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ- CDC

સીડીસીએ પોતાની વેબસાઈટમાં સામેલ કર્યું કે, ત્રણ મોડથી વાયરસ ફેલાઈ શકે છે. ગાઈડલાઈન્સમાં પ્રથમ કહેવામાં આવ્યું હતું કે, વાયરસ ‘ક્યારેય ક્યારેક હવા દ્વારા ટ્રાન્સમિશનથી ખાસ પરિસ્થિતિમાં ફેલાઈ શેક છે.’ પરંતુ મોટેભાગે ‘નજીકના સંપર્ક’થી ન કે હવા દ્વારા ટ્રાન્મિશનથી. સીડીસીએની આ સ્વીકૃતિ તેના સ્ટેન્ડમાં આવેલ ફેરફારને દર્શાવે છે. એજન્સીએ કહ્યું કે, વાયરસને ફેલાતો રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ સહિત તેની ભલામણો સરખી જ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “જોકે હવાથી કોરોના ફેલાવાની અમારી સમજમાં ફેરફાર આવ્યો છે, પંરતુ વાયરસથી સંક્રમણ રોકાવની રીતમાં કોઈ ફેરફાર નથી આવ્યો. સીડીસીના તમામ સાવચેતીના ઉપાયગ ટ્રાન્સમિશનની આ રીતો માટે પ્રભાવી છે.”

એમેરિકાની એજન્સીએ ગાઈડલાઈન્સમાં કર્યો ફેરફાર

ગાઇડલાઈન્સમાં સ્વીકારવામાં આવ્યું છે કે, લોકોમાં બીમાર ફેલાવવાનું એક કારણ વાયરલ કણોથી પ્રદૂષિત વાતાવરણમાં શ્વાસ લેવાનું પણ છે. આગળ કહ્યું છે કે, કોરોના કોઈપણ સંક્રમિત વ્યક્તિના શ્વાસથી ફેલાઈ શકે છે કારણ કે શ્વાસથી વાયરલના કણોનો સ્ત્રાવ થાય છે જેમાં વાયરસ હોય છે. આ કણ શ્વાસથી દૂષિત આંખ, નાક, મોઢું અને હાથને અડવાથી અન્ય લોકોના શરીરમાં જઈ શકે છે.

મહામારીની શરૂઆતથી સીડીસી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ચેપી રોગના નિષ્ણાંતોએ ચેતવણી આપી હતી કે એવા પાક્કા પુરાવા ઉપલબ્ધ છે જેનાથી સંકેત મળે છે કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાઈ શકે છે. વર્જિનીયા ટેકમાં એયરોસેલ નિષ્ણાંત લિનસે મરે કહ્યું, “સીડીસીએ હવે હાલના વૈજ્ઞાનિક પુરાવાના આધારે ગાઈડલાઈન્સ બહાર પાડી છે અને ટ્રાન્સમિશન વિશે જૂના વિચારમાંથી મુક્તિ મેળવી છે.” અનેક વૈજ્ઞાનિકોએ એજન્સીની નજીકની સંપર્કની વ્યાખ્યાને રદ્દ કરવાનું સ્વાગત કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget