શોધખોળ કરો

પૂર્વ પ્રધાનમંત્રીઓ માટે કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે અનોખું કામ, 14 એપ્રિલના રોજ પીએમ મોદી...

કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે પૂર્વ વડાપ્રધાનો માટે એક મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લીધો છે, જેનું કામ અંતિમ તબક્કામાં હોવાની વાત સામે આવી છે. આ મ્યુઝિયમનો શુભારંભ 14મી એપ્રિલે કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે પૂર્વ વડાપ્રધાનો માટે એક મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લીધો છે, જેનું કામ અંતિમ તબક્કામાં હોવાની વાત સામે આવી છે. આ મ્યુઝિયમનો શુભારંભ 14મી એપ્રિલે કરવામાં આવશે. તેની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે આજે બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે દરેકનું સન્માન કરીએ છીએ, કોઈની વચ્ચે ભેદભાવ નથી કરતા. મોદી સરકાર પર પહેલાથી જ દેશના મહાપુરુષોને પોતાના બનાવવાનો આરોપ લાગતો રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ દેશના વડાપ્રધાનો માટે મ્યુઝિયમ બનાવવાનો ઉલ્લેખ કરીને રાજનીતિ તેજ કરી દીધી છે.

હકિકતમાં કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે નેહરુ સેન્ટરમાં ત્રણ પ્રતિમાઓ સાથેનું એક સંગ્રહાલય તૈયાર કર્યું છે, જેમાં દેશના અત્યાર સુધીના તમામ વડાપ્રધાનોની યાદો સંગ્રહિત કરવામાં આવી છે. મીડિયામાં પ્રકાશિત તસવીરો, મૂર્તિઓ અને અહેવાલોના આધારે વડા પ્રધાનો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ મ્યુઝિયમનું કામ અત્યારે અંતિમ તબક્કામાં છે. આવતા મહિનાની 14 એપ્રિલે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ 270 કરોડ રૂપિયાનો છે, જેને વર્ષ 2018માં મંજૂરી આપવામાં આવી હતી. તે ઓક્ટોબર 2020 સુધીમાં પૂર્ણ થવાનો હતો, પરંતુ તેમાં વારંવાર વિલંબ થતો ગયો. આ અગાઉ, કેન્દ્ર સરકારે તેના ઉદ્ઘાટન માટે બે તારીખો વિશે વિચાર્યું હતું. પ્રથમ 25 ડિસેમ્બર, ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ, જેને સુશાસન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે અને બીજી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ.

પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં શું છે?

તમને જણાવી દઈએ કે આ મ્યુઝિયમમાં તમામ પૂર્વ વડાપ્રધાનોના યોગદાનનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમને વિવિધ માધ્યમો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. એવું કહી શકાય કે પ્રધાનમંત્રી મ્યુઝિયમ પોતાનામાં દેશનું એક અનોખું મ્યુઝિયમ છે, જેમાં તમામ પૂર્વ વડાપ્રધાનોને નજીકથી જાણવાનો મોકો મળશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મ્યુઝિયમમાં લોકોને ભારતના 14 પૂર્વ વડાપ્રધાનો વિશે તમામ માહિતી મળશે. આ મ્યુઝિયમમાં તમામ પૂર્વ વડાપ્રધાનોને તેમના કાર્યકાળ અનુસાર સ્થાન આપવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર તૈયાર કરવામાં આવેલા આ અનોખા મ્યુઝિયમને તૈયાર કરતી વખતે, તમામ ભૂતપૂર્વ વડા પ્રધાનોના પરિવારજનોનો સંપર્ક કર્યા પછી, તેમના જીવન સાથે સંબંધિત રસપ્રદ માહિતી એકત્ર કરવામાં આવી છે અને અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત બનેલા આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
6 વર્ષ પછી અચાનક કેમ ટ્રેન્ડિંગમાં આવ્યું 'લોકડાઉન 2020'? જાણો કોરોનાના ડર વગર લોકો કેમ વાગોળી રહ્યા છે જૂની યાદો
6 વર્ષ પછી અચાનક કેમ ટ્રેન્ડિંગમાં આવ્યું 'લોકડાઉન 2020'? જાણો કોરોનાના ડર વગર લોકો કેમ વાગોળી રહ્યા છે જૂની યાદો
શું ફરીથી આવી રહ્યું છે કોરોના જેવું લોકડાઉન? ઈરાન યુદ્ધના કારણે તેલ અને ગેસની કટોકટીએ વધારી ચિંતા
શું ફરીથી આવી રહ્યું છે કોરોના જેવું લોકડાઉન? ઈરાન યુદ્ધના કારણે તેલ અને ગેસની કટોકટીએ વધારી ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ
UCC Bill Passed In Gujarat Assembly : વિધાનસભામાં UCC વિધેયક બહુમતીથી પસાર
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી RCB બની IPL ની સૌથી મોંઘી ટીમ, આદિત્ય બિરલા ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ ગઈ, આ ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
Embed widget