શોધખોળ કરો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

કેન્દ્ર સરકારે નેચરલ ગેસની સપ્લાય પર લગાવવામાં આવેલા ઈમરજન્સી કંટ્રોલ પાછા ખેંચી લીધા છે. સરકારે આ જ વર્ષે માર્ચ મહિનામાં આ જોગવાઈઓ જાહેર કરી હતી, જેના હેઠળ સરકાર કુદરતી ગેસની ફાળવણી અને સપ્લાય પર સીધું નિયંત્રણ રાખી રહી હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્ર સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના ઈમરજન્સી નિયંત્રણો પાછા ખેંચ્યા.
  • માર્ચમાં હોર્મુઝ સંકટ બાદ અછત ટાળવા આ નિયંત્રણો મુકાયા.
  • હાલ ગેસ ઉપલબ્ધતા સુધરી, તેથી તાત્કાલિક સંકટની આશંકા નથી.

Natural Gas Suppl: કેન્દ્ર સરકારે નેચરલ ગેસની સપ્લાય પર લગાવવામાં આવેલા ઈમરજન્સી કંટ્રોલ પાછા ખેંચી લીધા છે. સરકારે આ જ વર્ષે માર્ચ મહિનામાં આ જોગવાઈઓ જાહેર કરી હતી, જેના હેઠળ સરકાર કુદરતી ગેસની ફાળવણી અને સપ્લાય પર સીધું નિયંત્રણ રાખી રહી હતી.

 

તે સમયે સરકારને આ અધિકાર આપવામાં આવ્યો હતો કે જરૂર પડ્યે તે નક્કી કરી શકે કે કયા સેક્ટરને કેટલી કુદરતી ગેસ મળશે કારણ કે તેનો ઉદ્દેશ્ય ગેસની સંભવિત અછત દરમિયાન ખાતર, CNG-PNG, વીજ ઉત્પાદન અને અન્ય આવશ્યક ક્ષેત્રોને પ્રાથમિકતા આપવાનો હતો. આનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે જો ગેસની અછત થાય, તો પણ સામાન્ય લોકો અને આવશ્યક સેવાઓ પર આની ન્યૂનતમ અસર પડે.

આ પણ વાંચો...અગ્નિવીરોને જલદી મળી શકે છે સારા સમાચાર, 25 ટકાથી વધુ જવાનોને કરવામાં આવશે કાયમી?

ગેસની સપ્લાયમાં ઈમરજન્સી કંટ્રોલ નહીં રહે: સરકાર

સરકારનું કહેવું છે કે વર્તમાન સમયમાં કુદરતી ગેસની ઉપલબ્ધતા અને સપ્લાયની સ્થિતિ પહેલાની સરખામણીમાં ઘણી સારી છે. ઘરેલું ઉત્પાદન, આયાત અને વિતરણ વ્યવસ્થા સામાન્ય રીતે ચાલી રહી છે તથા તાત્કાલિક કોઈ મોટા સંકટની આશંકા નથી. એવામાં ઈમરજન્સી કંટ્રોલ જાળવી રાખવાની જરૂર રહી નથી. આ જ કારણે આ વિશેષ જોગવાઈઓને પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કુદરતી ગેસની સપ્લાય અને વિતરણ ફરીથી સામાન્ય વ્યવસ્થા હેઠળ થશે અને ઈમરજન્સી નિયંત્રણ લાગુ નહીં રહે.

ઈરાન વોરના કારણે સરકારે લીધો હતો નિર્ણય

અમેરિકા અને ઈરાન યુદ્ધ બાદ હોર્મુઝ સંકટ ઉભું થયું હતું, જેના કારણે દુનિયાભરમાં ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની અછત થઈ ગઈ હતી. જેના કારણે સરકારે આના પર ઈમરજન્સી કંટ્રોલ લગાવ્યો હતો. હવે અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસની સમજૂતી થઈ છે, જેના પછી હવે ફાઈનલ વાતચીત ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે બંને પક્ષ કેટલા દિવસોમાં સામાન્ય સહમતિ પર પહોંચી શકે છે.

Frequently Asked Questions

સરકારે કુદરતી ગેસ પર કયા નિયંત્રણો પાછા ખેંચ્યા છે?

કેન્દ્ર સરકારે નેચરલ ગેસની સપ્લાય પર લગાવવામાં આવેલા ઈમરજન્સી કંટ્રોલ પાછા ખેંચી લીધા છે. આ જોગવાઈઓ આ જ વર્ષે માર્ચ મહિનામાં જાહેર કરાઈ હતી.

ઈમરજન્સી કંટ્રોલનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?

તેનો ઉદ્દેશ્ય ગેસની સંભવિત અછત દરમિયાન ખાતર, CNG-PNG, વીજ ઉત્પાદન અને અન્ય આવશ્યક ક્ષેત્રોને પ્રાથમિકતા આપવાનો હતો. આનાથી સામાન્ય લોકો પર ન્યૂનતમ અસર થાય.

સરકારે ઈમરજન્સી કંટ્રોલ શા માટે પાછા ખેંચ્યા છે?

વર્તમાન સમયમાં કુદરતી ગેસની ઉપલબ્ધતા અને સપ્લાયની સ્થિતિ ઘણી સારી છે. ઘરેલું ઉત્પાદન, આયાત અને વિતરણ વ્યવસ્થા સામાન્ય હોવાથી નિયંત્રણો જાળવી રાખવાની જરૂર નથી.

સરકારે શરૂઆતમાં ઈમરજન્સી કંટ્રોલ શા માટે લગાવ્યા હતા?

અમેરિકા અને ઈરાન યુદ્ધ બાદ હોર્મુઝ સંકટ ઉભું થતાં દુનિયાભરમાં ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની અછત થઈ હતી. આના કારણે સરકારે ઈમરજન્સી કંટ્રોલ લગાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Advertisement

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Embed widget