શોધખોળ કરો

Kumar Vishwasની સુરક્ષામાં વધારો કરાયો, હવે મળશે Y+ કેટેગરીની સુરક્ષા

કેન્દ્ર સરકારે કવિ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારે કવિ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. કુમાર વિશ્વાસની સુરક્ષા Y કેટેગરીથી વધારીને Y+ કરવામાં આવી છે. હવે તેમને દેશભરમાં Y+ શ્રેણીની સુરક્ષા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા વધારી દીધી છે.

કુમાર વિશ્વાસને અત્યાર સુધી ગૃહ મંત્રાલય દ્વારા Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. Y+ કેટેગરીની સુરક્ષા મળ્યા બાદ CRPF કમાન્ડો તેમની સાથે રહેશે. કુમાર વિશ્વાસની સાથે આર્મ્ડ પોલીસના 11 કમાન્ડો પણ તૈનાત રહેશે. જેમાં 5 સ્ટેટિક પોલીસ કર્મચારીઓ તેમના ઘરની અંદર અને તેની આસપાસ સુરક્ષા માટે રહેશે. આ સાથે, 6 PSO 3 શિફ્ટમાં તેમની સુરક્ષા કરશે.

સીએમ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા

પંજાબની ચૂંટણી દરમિયાન કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કેજરીવાલ પર ખાલિસ્તાનીઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. વિવાદ વધ્યા બાદ કેન્દ્ર સરકારે કુમાર વિશ્વાસની સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ પછી તેને વાય કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રીએ પણ વળતો જવાબ આપ્યો

કુમાર વિશ્વાસના આરોપ પર અરવિંદ કેજરીવાલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે નામ લીધા વિના કહ્યું હતું કે ગાઝિયાબાદમાં એક કવિ છે જેણે કેજરીવાલને આતંકવાદી કહ્યા છે. તેમણે ટોણો માર્યો અને કહ્યું કે મોદીજી, બધી એજન્સીઓ હટાવી દો અને એ કવિને રાખો. હવે એ કવિઓ જ કહેશે કે આતંકવાદી કોણ છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હું એ આતંકવાદી છું જેનાથી ભ્રષ્ટાચારીઓ ડરે છે.

મોંઘવારીનો માર! છેલ્લા એક વર્ષમાં બટાકા, લોટ, ખાંડ, ઘઉં સહિત તમામના ભાવ વધ્યા, ટામેટાં બમણા મોંઘા થયા, જાણો લેટેસ્ટ ભાવ

Edible Oil: ખાદ્યતેલ થયું સસ્તું, જાણો સરસવ, સોયાબીન સહિત તમામના ભાવ કેટલા ઘટ્યા

Microsoft Lay off: માઈક્રોસોફ્ટે કરી કર્મચારીઓની છટણી, જાણો કંપનીએ શું કારણ આપ્યું

Mika Di Vohti: મીકા સિંહના દિલ પર રાજ કરવા સ્વયંવરમાં આવી આ સુંદરી, ફોટો શેર કરી પોતાને 'ક્વિન' ગણાવી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget