શોધખોળ કરો

Chandrayaan-3:ચાંદ પર ભારતનું જય હો, દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ, સર્જયો ઇતિહાસ

'ઈસરો'એ ચંદ્રની સપાટી (દક્ષિણ ધ્રુવ) પર 'ચંદ્રયાન-3'ના સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ રીતે ભારત દક્ષિણ ધ્રૂવ પર લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની ગયો

Chandrayaan-3 Live Updates:ઇસરોએ  ચંદ્રયાન-3નું દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે.  વિશ્વની નજર ભારતના આ મિશન પર ટકેલી હતી. 'ચંદ્રયાન-3'ના સોફ્ટ લેન્ડિંગ બાદ ભારત વિશ્વમાં રશિયા, અમેરિકા અને ચીનની બરાબરી પર આવી ગયું છે. આ સાથે ભારત દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની ગયો છે.  આ પહેલા  ત્રણ દેશોએ  ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાઓ આ સફળતા પ્રાપ્ત કરી હતી.

'ઇસરો'એ ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ માટે પ્લાન 'બી' તૈયાર કર્યો  હતો. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે લેન્ડિંગ દરમિયાન જો કોઈ અવરોધ આવે તો લેન્ડિંગનો સમય આગળ વધારી શકાય.

અવકાશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ચંદ્રયાન-3ની તૈયારીમાં '1580' આંખોનો મોટો ફાળો છે. આ એવી આંખો છે જેણે એક સેકન્ડ માટે પણ પોતાને ચંદ્રયાન 3 થી અલગ કર્યા નથી. 14 જુલાઈથી અત્યાર સુધીમાં ઈસરોના 790 વૈજ્ઞાનિકો દિવસ-રાત આ મિશન સાથે જોડાયેલા રહ્યાં છે. વૈજ્ઞાનિકોએ 960 કલાક સુધી ચંદ્રયાન 3 પર નજર રાખી છે.

વૈજ્ઞાનિકોની ઘણી ટીમો ઈસરોમાં અલગ-અલગ કામોમાં લાગેલી હતી. કેટલાક ચંદ્રયાનની દિશા તરફ જોઈ રહ્યા હતા તો કેટલાક ઝડપ જોઈ રહ્યા હતા. કોઈને ટેકનિકલ ખામીની તપાસનું કામ મળ્યું તો કોઈ વૈજ્ઞાનિક ચંદ્રયાનને લેન્ડ કરવા માટે પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા હતા. મેનેજ્ડ મિશન હેઠળ, આ બધું 'મિનિટ ટુ મિનિટ'ના ધોરણે ચાલ્યું. રોકેટ છોડ્યા પછી, ઘણી ટીમોએ લેન્ડર પરથી નજર હટાવી ન હતી. ઈસરોના નિયંત્રણ કેન્દ્રમાં લગભગ 200 વૈજ્ઞાનિકોની ટીમ દરેક ક્ષણ પર નજર રાખી રહી હતી. જો આપણે ચંદ્રયાન 3 ના આયોજનની વાત કરીએ તો તેમાં 790 થી વધુ વૈજ્ઞાનિકો સામેલ થયા છે.

'ઇસરો'એ ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ માટે પ્લાન 'બી' તૈયાર કર્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે લેન્ડિંગ દરમિયાન જો કોઈ અવરોધ આવે તો લેન્ડિંગનો સમય આગળ વધારી શકાય. જો કે, આ યોજના ત્યારે જ અમલમાં લાવવાની હતી  જ્યારે એક વિશાળ કદનું ખાડો ચંદ્રની સામે હશે. જો કે, ઈસરોએ ખડકો અને વિશાળ ખાડાઓ સાથે કામ કરવાની વ્યવસ્થા પણ કરી લીધી હતી.  છેલ્લી ક્ષણ બાદ પણ  સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા ત્રણથી ચાર દિવસ સુધી લંબાવી શકાય છે. જો ખાડો બહુ મોટો અને ઊંડો ન હોય તો ચિંતા કરવાની કોઈ વાત ન હતી કારણ કે લેન્ડર અને રોવરની સોલાર પેનલને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહેશે.

 

સ્પેસ કમિશનના સભ્ય ડૉ. કિરણ કુમારે કહ્યું, 'ઈસરો' 'ચંદ્રયાન-3' વિશે ખૂબ આશાવાદી હતા.  આ માટે સેંકડો વૈજ્ઞાનિકોએ રાત-દિવસ મહેનત કરી છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક શિફ્ટ પૂરી કરીને ઘરે જતા તો પણ  તેને ઊંઘ ન આવતી અને તેઓ આ સમયે પણ  પોતાની જાતને અપડેટ રાખવા માટે કંટ્રોલ સેન્ટર સાથે વાત કરતા હતા. બધાને એક જ જુસ્સો હતો કે ચંદ્રયાન 3 ચંદ્ર પર સુરક્ષિત રીતે સોફ્ટ લેન્ડિંગ કરે. ચંદ્રયાન ક્યાં લેન્ડ કરવું, આ બધી બાબતો પહેલેથી જ નક્કી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Embed widget