શોધખોળ કરો

નક્સલીઓએ બંધક બનાવેલા  CRPFના જવાન રાકેશ્વર સિંહને છોડી મૂક્યો, બીજાપુરમાં હુમલા બાદ બનાવ્યો હતો બંધક 

3 એપ્રિલે છત્તીસગના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો પર હુમલો કરીને રાકેશ્વરસિંહ મનહાસને નક્સલવાદીઓએ બંધક બનાવ્યો હતો. આ હુમલામાં 22 સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને અને જવાનો ઘાયલ થયા હતા.

રાયપુર: નક્સલીએ બંધક બનાવેલા CRPFના જવાન રાકેશ્વર સિંહને છોડી મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, 3 એપ્રિલે છત્તીસગ(Chhattisgarh)ના બીજાપુર (Bijapur)જિલ્લામાં સુરક્ષા દળો પર હુમલો કરીને રાકેશ્વરસિંહ મનહાસને નક્સલવાદીઓએ બંધક બનાવ્યો હતો. આ હુમલામાં 22 સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને અને જવાનો ઘાયલ થયા હતા.


રાકેશ્વરસિંહના મૂક્ત કર્યા હોવાના સમાચાર મળતાં જ તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. એબીપી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન રાકેશ્વરસિંહની પત્ની ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે છેલ્લા છ દિવસ તેમની જિંદગીની સૌથી મોટો સમય રહ્યો. રાકેશ્વરસિંહની પાછા આવવાની તેમણે આશા છોડી નહોતી અને તેમને વિશ્વાસ હતો કે તેનો પતિ પાછો આવશે જ.

નક્સલીઓ(Naxals) એ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ત્રણ એપ્રિલે સુરક્ષા દળના બે હજાર જવાન હુમલો કરવા માટે જીરાગુડેમ ગામ પાસે પહોંચ્યા હતા. તેને રોકવા માટે પીએલજીએ હુમલો કર્યો હતો. માઓવાદીઓએ નિવેદનમાં કહ્યું હતું કે, એક જવાનને બંધક બનાવવામાં આવ્યો છે જ્યારે અન્ય જવાન ત્યાંથી ભાગી ગયા છે. તેઓએ કહ્યું હતું કે, સરકાર પહેલા મધ્યસ્થીના નામની જાહેરાત કરે તેના બાદ બંધક બનાવવામાં આવેલો જવાન સોંપવામાં આવશે.

 

ગત શનિવારે છત્તીસગઢ (Chhattisgarh)ના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા (Sukma-Bijapur) જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 22 જવાનો શહીદ થયા હતા. અથડામણ બાદ રવિવારે વધુ 17 જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. શનિવારે  બસ્તર વિસ્તારમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટર બાદ 21 જવાનો ગુમ હતા. લાપતા જવાનોને શોધવા માટે 600 જવાનોની બટાલિયન નક્સલીઓના વિસ્તારમાં રવાના થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ઘટના સ્થળેથી વધુ 17 મૃતદેહ મળી આવ્યા હતા. 

આ પણ વાંચો.......

MP weekend Lockdown: ગુજરાતના આ પાડોશી રાજ્યએ તમામ શહેરોમાં વિકેન્ડ લૉકડાઉન લાદવાની કરી જાહેરાત

મોદી સરકારનો ખેડૂતોને મોટો આંચકો, ખેતી માટે અનિવાર્ય આ ચીજના ભાવમાં 50 ટકાનો તોતિંગ વધારો, જાણો વિગત

ગુજરાતની કઈ જાણીતી સિંગરના કાર્યક્રમમાં પોલીસે પાડી રેઈડ ? કારણ જાણીને ચોંકી જશો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget