શોધખોળ કરો

નક્સલીઓએ બંધક બનાવેલા  CRPFના જવાન રાકેશ્વર સિંહને છોડી મૂક્યો, બીજાપુરમાં હુમલા બાદ બનાવ્યો હતો બંધક 

3 એપ્રિલે છત્તીસગના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો પર હુમલો કરીને રાકેશ્વરસિંહ મનહાસને નક્સલવાદીઓએ બંધક બનાવ્યો હતો. આ હુમલામાં 22 સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને અને જવાનો ઘાયલ થયા હતા.

રાયપુર: નક્સલીએ બંધક બનાવેલા CRPFના જવાન રાકેશ્વર સિંહને છોડી મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, 3 એપ્રિલે છત્તીસગ(Chhattisgarh)ના બીજાપુર (Bijapur)જિલ્લામાં સુરક્ષા દળો પર હુમલો કરીને રાકેશ્વરસિંહ મનહાસને નક્સલવાદીઓએ બંધક બનાવ્યો હતો. આ હુમલામાં 22 સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને અને જવાનો ઘાયલ થયા હતા.


રાકેશ્વરસિંહના મૂક્ત કર્યા હોવાના સમાચાર મળતાં જ તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. એબીપી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન રાકેશ્વરસિંહની પત્ની ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે છેલ્લા છ દિવસ તેમની જિંદગીની સૌથી મોટો સમય રહ્યો. રાકેશ્વરસિંહની પાછા આવવાની તેમણે આશા છોડી નહોતી અને તેમને વિશ્વાસ હતો કે તેનો પતિ પાછો આવશે જ.

નક્સલીઓ(Naxals) એ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ત્રણ એપ્રિલે સુરક્ષા દળના બે હજાર જવાન હુમલો કરવા માટે જીરાગુડેમ ગામ પાસે પહોંચ્યા હતા. તેને રોકવા માટે પીએલજીએ હુમલો કર્યો હતો. માઓવાદીઓએ નિવેદનમાં કહ્યું હતું કે, એક જવાનને બંધક બનાવવામાં આવ્યો છે જ્યારે અન્ય જવાન ત્યાંથી ભાગી ગયા છે. તેઓએ કહ્યું હતું કે, સરકાર પહેલા મધ્યસ્થીના નામની જાહેરાત કરે તેના બાદ બંધક બનાવવામાં આવેલો જવાન સોંપવામાં આવશે.

 

ગત શનિવારે છત્તીસગઢ (Chhattisgarh)ના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા (Sukma-Bijapur) જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 22 જવાનો શહીદ થયા હતા. અથડામણ બાદ રવિવારે વધુ 17 જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. શનિવારે  બસ્તર વિસ્તારમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટર બાદ 21 જવાનો ગુમ હતા. લાપતા જવાનોને શોધવા માટે 600 જવાનોની બટાલિયન નક્સલીઓના વિસ્તારમાં રવાના થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ઘટના સ્થળેથી વધુ 17 મૃતદેહ મળી આવ્યા હતા. 

આ પણ વાંચો.......

MP weekend Lockdown: ગુજરાતના આ પાડોશી રાજ્યએ તમામ શહેરોમાં વિકેન્ડ લૉકડાઉન લાદવાની કરી જાહેરાત

મોદી સરકારનો ખેડૂતોને મોટો આંચકો, ખેતી માટે અનિવાર્ય આ ચીજના ભાવમાં 50 ટકાનો તોતિંગ વધારો, જાણો વિગત

ગુજરાતની કઈ જાણીતી સિંગરના કાર્યક્રમમાં પોલીસે પાડી રેઈડ ? કારણ જાણીને ચોંકી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
Embed widget