શોધખોળ કરો

Rahul Gandhi on Hindutva: રાહુલ ગાંધીએ કહ્યું- હિન્દુ અને હિન્દુત્વ અલગ-અલગ, ભાજપ-આરએસએસની વિચારધારા ખતરનાક

કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, આજે આપણે માનીએ કે ન માનીએ, RSS અને BJPની નફરતની વિચારધારાએ કોંગ્રેસ પાર્ટીની પ્રેમાળ, અને રાષ્ટ્રવાદી વિચારધારા પર ભારે પડી રહી છે.

Rahul Gandhi on Hindutva: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે હિંદુ અને હિંદુત્વ અલગ છે. તેમણે કહ્યું છે કે આરએસએસ અને ભાજપની વિચારધારા નફરતથી ભરેલી છે. રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટીના ડિજિટલ અભિયાન 'જગ જાગરણ અભિયાન'ની શરૂઆત કરી છે.

કોંગ્રેસની રાષ્ટ્રવાદી વિચારધારા પર RSS-BJPની વિચારધારા ભારે છેઃ રાહુલ

કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, "આજે આપણે માનીએ કે ન માનીએ, RSS અને BJPની નફરતની વિચારધારાએ કોંગ્રેસ પાર્ટીની પ્રેમાળ, અને રાષ્ટ્રવાદી વિચારધારા પર ભારે પડી રહી છે. કારણ કે આપણે તેને આપણા લોકોની વચ્ચે આક્રમક રીતે તેનો પ્રચાર કર્યો નથી. આપણે આ સ્વીકારવું જ પડશે. પણ આપણી વિચારધારા જીવે છે, જીવંત છે.”

રાહુલ ગાંધીએ કહ્યું, "ભારતમાં બે વિચારધારા છે, એક કોંગ્રેસ પાર્ટીની અને એક આરએસએસની. આજના ભારતમાં ભાજપ અને આરએસએસે નફરત ફેલાવી છે અને કોંગ્રેસની વિચારધારા ભાઈચારા અને પ્રેમની છે.

'હિંદુત્વ' પર હોબાળો

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપ કોંગ્રેસ નેતાઓ સલમાન ખુર્શીદ અને રાશિદ અલ્વી પર હિન્દુત્વ મુદ્દે ટિપ્પણી કરવા બદલ પ્રહારો કરી રહી છે. સલમાન ખુર્શીદે અયોધ્યા ચુકાદા પરના તેમના પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા'માં હિન્દુત્વની તુલના આતંકવાદી સંગઠન ISIS અને બોકો હરામ સાથે કરી છે. બીજી તરફ રાશિદ અલ્વીએ આજે ​​કહ્યું હતું કે, જે લોકો જય શ્રી રામનો નારા લગાવે છે તેમની સરખામણી રામાયણના કાલનેમી રાક્ષસ સાથે કરવામાં આવી છે. જેઓ રામરાજ્ય અને જય શ્રી રામના નારા લગાવે છે તે ઋષિમુનિઓ નથી પણ રામાયણ કાળના કાલનેમી રાક્ષસો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget