શોધખોળ કરો

શિવસેનાને સમર્થન આપવાને લઇ કોકડુ ગુંચવાયુ, NCP-કોંગ્રેસે નથી આપ્યું સમર્થન

બીજી તરફ કોગ્રેસ અને એનસીપીની બેઠકો બાદ શિવસેનાને સમર્થન આપવાની સ્થિતિ સ્પષ્ટ થઇ શકી નથી.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં નવી સરકારને લઇને સસ્પેન્સ યથાવત છે.  શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ઇચ્છા જાહેર કરી છે. શિવસેનાએ બે દિવસનો સમય માંગ્યો હતો પરંતુ  ગવર્નરે સમય આપવાનો ઇનકાર કર્યો છે. એવામાં રાજકીય સંકટ ઘેરાયું છે. બીજી તરફ કોગ્રેસ અને એનસીપીની બેઠકો બાદ શિવસેનાને સમર્થન આપવાની સ્થિતિ સ્પષ્ટ થઇ શકી નથી. કોગ્રેસે મહારાષ્ટ્રના પોતાના નેતાઓ સાથેની બેઠક બાદ કહ્યું કે, શિવસેનાને સમર્થન આપવાને લઇને એનસીપી સાથે ચર્ચાની જરૂર છે. કોગ્રેસ વર્કિગ કમિટીની આજે સવારે  બેઠક યોજાઇ હતી અને મહારાષ્ટ્રની હાલની સ્થિતિ પર ચર્ચા થઇ હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર કોગ્રેસના નેતાઓ સાથે પણ ચર્ચા થઇ હતી. કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એનસીપી ચીફ શરદ પવાર સાથે વાતચીત કરી છે. કોગ્રેસે કહ્યું કે, પાર્ટીના વરિષ્ઠ નેતા મુંબઇ જઇને એનસીપી વડા શરદ પવાર અને કોગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરીશું. ત્યારબાદ કોઇ નિર્ણય લેવામાં આવશે. આજે લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી કોગ્રેસની બેઠકમાં સમર્થન પર કોઇ નિર્ણય લેવાયો નહોતો. એનસીપી પણ કોગ્રેસની સહમતિ વિના શિવસેનાને સમર્થન આપશે નહી કારણ કે સરકાર બનાવવા માટે શિવસેનાને એનસીપી અને કોગ્રેસ બંન્ને પક્ષોનું સમર્થન જરૂરી છે. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું અમે રાજ્યપાલને કહ્યુ કે શિવસેના સરકાર બનાવવા માટે તૈયાર છે. અમે રાજ્યપાલ પાસે બે દિવસનો સમય માંગ્યો હતો પરંતુ તેમણે વધુ સમય આપવાનો ઇનકાર કરી દીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget