શોધખોળ કરો

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ – ‘જો કહતા થા ગંગાને બુલાયા હૈ, ઉસને માં ગંગા કો રૂલાયા હૈ’

રાહુલ ગાંધીએ પોતાના આ વ્ટીની સાથે એક સમાચાર પણ શેર કર્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગંગા કિનારે 1140 કિલોમીટરમાં 2 હજારથી વધારે શબ મળ્યા છે.

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત દરેક મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. ફરી એક વખત તેમણે ગંગામાં તરતી લાશોને લઈને મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘જો કહતા થા ગંગાને બુલાયા હૈ, ઉસને માં ગંગા કો રૂલાયા હૈ’. રાહુલ નામ લીધા વગર સીધા જ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.

રાહુલ ગાંધીએ પોતાના આ વ્ટીની સાથે એક સમાચાર પણ શેર કર્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગંગા કિનારે 1140 કિલોમીટરમાં 2 હજારથી વધારે શબ મળ્યા છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કાનપુરના શેરેશ્વર ઘાટ પર અડધા કિલોમીટરના વિતારમાં જ 400 લાશ દટાયેલી છે.

એક દિવસક પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કર્યું હતું, “બલિયા અને ગાજીપુરમાં ગંગામાં શબ તરતા રહ્યા છે. રિપોર્ટમાં ઉન્નામાં નદીના કિનારે મોટા પાયે શબ દટાયાના અહેવાલ સામે આવ્યા છે. લખનઉ, ગોરખપુર, ઝાંસી અને કાનપુર જવા શહેરોમાંથી સત્તાવાર આંકડો ઓછો બતાવવામાં આવી રહ્યો છે."

વિપક્ષ સતત હમલાવર

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ગંગા નદીમાં મૃતદેહ તરતા જોવા મળ્યા છે. હાલમાં જ વારાણસીમાં ગંગા નદી અને તેની નજીક આવેલ ચંદૌલી જિલ્લામાં આંશિક રીતે બળેલા મૃતદેહ સહિત વધુ સાત શબ મળ્યા છે. એક શબ વારાણસીના સુજાબાદ વિસ્તારની પાસે અને છ ચંદૌલી જિલ્લાના ધાનાપુર વિસ્તારમાં ગુરુવારે મળ્યા. છ મૃતદેહ અને આંશિક રૂપથી બળેલા એક શબને બહાર કાઢવામાં આવ્યં અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બીજી બાજુ, ચંદૌલીના ધનાપુરમાં છ સડી ગયેલ મૃતદેહ મળી આવ્યા અને તેના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

બિહારના અધિકારીઓએ દાવો કર્યો છે કે, ઉત્તર પ્રદેશથી 71 મૃતદેહ વહેતા રાજ્યમાં આવ્યા હતા. અધિકારીઓએ ત્યાર બાદ નદીમાં નેટ લગાવી દીધી છે. વિપક્ષે રાજ્યમાં કોવિડથી મોતના આંકડા ઓછા બતાવાવનો આરોપ લગાવતા રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, “ગંગામાં તરતી લાશો માત્ર આંકડા જ નથી, તે કોઈના પિતા, માતા, ભાઈ અને બહેન છે. સરકારની જવાબદારી હોવી જોઈએ જેણે પોતાના લોકોને આટલી ખરાબ રીતે નિષ્ફળ કરી દીધા છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget