શોધખોળ કરો

Rahul Gandhi: 'પુલવામા હુમલાના 5 વર્ષ! ન કોઈ સુનાવણી,ન કોઈ આશા,' રાહુલે શહીદોને યાદ કરી સરકાર પર કર્યા પ્રહાર

હકીકતમાં, 2019માં આ હુમલામાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના 40 જવાનો શહીદ થયા હતા. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટની સાથે એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તેમણે શહીદના પરિવારજનોનું દર્દ શેર કર્યું છે.

Rahul Gandhi On Pulwama: કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ - કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા હુમલાને યાદ કર્યો. આ દરમિયાન તેમણે ટ્વીટ કરતા લખ્યું,પુલવામા હુમલાના 5 વર્ષ! ન કોઈ સુનાવણી,ન કોઈ આશા અને અસંખ્ય પ્રશ્નો જેનો કોઈ જવાબ હજુ સુધી મળ્યો નથી. હકીકતમાં, 2019માં આ હુમલામાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના 40 જવાનો શહીદ થયા હતા. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટની સાથે એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તેમણે શહીદના પરિવારજનોનું દર્દ શેર કર્યું છે.

 

કાશ્મીરમાં 30 વર્ષમાં સૌથી મોટો આતંકવાદી હુમલો
ભારતના ઈતિહાસમાં 14મી ફેબ્રુઆરીની તારીખ એક દુઃખદ તારીખ તરીકે નોંધાયેલી છે. 2019 માં આ તારીખે, પુલવામામાં આતંકવાદી હુમલાથી દેશ હચમચી ગયો હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો કાફલો શ્રીનગર જમ્મુ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. સમગ્ર કાફલામાં 78 વાહનો હતા, જેમાં 2,547 સૈનિકો હતા. કાફલો પુલવામા પહોંચ્યો કે તરત જ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ કાફલાના વાહન સાથે 350 કિલો વિસ્ફોટકોથી ભરેલી SUVને ટક્કર મારી. વિસ્ફોટથી અથડાયેલી બે બસમાંથી એક બસના ટુકડા થઈ ગયા હતા. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. કાશ્મીરમાં 30 વર્ષમાં આ સૌથી મોટો હુમલો હતો.

જૈશના આતંકવાદીને મળી હતી તાલીમ 
આ હુમલો જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આદિલ અહમદ ડારે કર્યો હતો. ડારને અબ્દુલ રશીદ ગાઝીએ તાલીમ આપી હતી. પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. હુમલાના થોડા દિવસો પહેલા 5 ફેબ્રુઆરીએ કરાચીમાં જૈશની રેલી યોજાઈ હતી. અહીં આતંકવાદી મસૂદ અઝહરના નાના ભાઈ મૌલાના અબ્દુલ રઉફ અસગરે ભારતને આતંકિત કરવાની ધમકી આપી હતી.

ભારતે 13 દિવસ બાદ  બદલો લીધો હતો
પુલવામા હુમલાના 13 દિવસ બાદ ભારતે બદલો લીધો હતો. રાત્રે ભારતીય વાયુસેનાના મિરાજ વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને જૈશના સૌથી મોટા આતંકી અડ્ડા પર બોમ્બમારો કરીને તબાહી મચાવી હતી. વાયુસેનાએ બાલાકોટમાં બોમ્બ ફેંક્યા હતા. જેમાં 350 આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget