શોધખોળ કરો
Advertisement
NIA ચીફ શરદ કુમારને એક્સટેંશન આપવા પર કોંગ્રેસ નાખુશ
નવી દિલ્લી: કેંદ્ર સરકારે NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એંજસી)ના ચીફ શરદ કુમારને એક વર્ષનો ફરીથી એક્સટેંશન આપવાનો નિર્ણય કર્યો છે. સરકાર શરદ કુમારની સેવાઓ અત્યારે થોડા સમય માટે લેશે. આ સીનિયર આઈપીએસ ઓફિસર કેબિનેટની અપૉઈંટમેંટ્સ કમિટિએ કુમારને ડીજીની પોસ્ટ પર ફરીથી નિયુક્ત કરવાના નિર્ણય પર પોતાની પસંદગી ઉતારી દીધી છે. કેંદ્ર સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે આરોપ લાગ્યા છે કે એનઆઈએ હિંદૂ સંગઠનો સાથે જોડાયેલા આતંકવાદના મામલાને હળવો કરવાની કોશિશ કરી રહ્યું છે.
નિર્ણયથી નાખુશ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે કડક પ્રતિક્રિયા આપી છે. દિગ્વિજયે કહ્યું, ‘એનાથી સાબિત થાય છે કે કેંદ્ર સરકાર એ વાતને સુનિશ્ચિત કરવા માંગે છે કે માલેગાંવ, મોડાસા, હૈદરાબાદ મક્કા મસ્જિદ, સમજોતા એક્સપ્રેસ, અજમેર વિસ્ફોટ જેવા મામલામાં સમાવેશ આરએસએસ કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ હળવા કરી દેવામાં આવે. અમે આ નિર્ણયની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. શું એનઆઈએની આગેવાની કરવા માટે આપણી પાસે પર્યાપ્ત ઓફિસરો નથી?
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion