શોધખોળ કરો

કોરોના અપડેટ: દેશમાં આ પાંચ રાજ્યોમાં 60 ટકા કેસ અને 69 ટકા મોત, 9 રાજ્યોમાં 74 ટકા એક્ટિવ કેસ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 44 લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી 75,062 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં હાલમાં 9 લાખ 19થી વધુ એક્ટિવ કેસ છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 95,735 નવા કેસ સામે આવ્યા છે અને 1172 દર્દીઓના મોત થયા છે. તેની સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 44 લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી 75,062 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં હાલમાં 9 લાખ 19થી વધુ એક્ટિવ કેસ છે. જો કે, આ સંક્રમણમાંથી અત્યાર સુધી 34 લાખ 71 હજાર 783 દર્દીઓ સાજા થઈ ગયા છે. ભારતમાં કુલ કેસમાંથી 60 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાંથી છે. જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્નાટક અને ઉત્તર પ્રદેશ સામેલ છે. - મહારાષ્ટ્રમાં કુલ 9,67,349 કોરોના કેસ છે જે કુલ કેસના 21.7 ટકા છે. - આંધ્રપ્રદેશમાં કુલ 5,27,512 કેસ છે જે કુલ કેસના 11.8 ટકા છે. - તમિલનાડુમાં 4,80,524 કેસ છે જે કુલ કેસના 10.8 ટકા છે. - કર્ણાટકમાં 4,21,730 કોરોના કેસ છે અને આ કુલ કેસના 9.4 ટકા છે. - ઉત્તર પ્રદેશમાં કુલ 2,85,041 કેસ છે અને આ કુલ કેસના 6.4 ટકા છે. પાંચ રાજ્યોમાં 69 ટકા મોત દેશમાં કોરોનાથી કુલ મોતમાં 69 ટકા મોત આ પાંચ રાજ્યોમાં છે. જેમાં મહારાષ્ટ્ર(27,787), તમિલનાડુ (8,090), કર્નાટક (6,808), દિલ્હી (4,638 ) અને આંધ્રપ્રદેશ(4,634) સામેલ છે. કોરોનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે. 74 ટકા એક્ટિવ કેસ માત્ર આ 9 રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, અસમ, ઓડિસા અને છત્તીસગઢમાં 74.2 ટકા એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ 77.74 ટકા છે જ્યારે મૃત્યુદર 1.68 ટકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget