શોધખોળ કરો

શું ફરીથી લોકડાઉનો વિચાર કરી રહી છે મોદી સરકાર, જાવડેકરે શું આપ્યો જવાબ? જાણો

કોરોનાનો કેર સતત દેશમાં વધી રહ્યો છે, કોરોનાના સંક્રમણે ગત વર્ષ માર્ચનો પણ રેકોર્ડ બ્રેક કરી દીધો છે. 2020ની સરખામણી પાંચ ગણું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે લોકડાઉન મુદ્દે અટકળો સેવાઇ રહી છે. આ મુદ્દે પ્રકાશ જાવડેકરે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે.

લોકડાઉનના સવાબ પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોરોના મેનેજમેન્ટના ઉપાય ગત વર્ષ બધા એ જોયા.જો આ વખતે તેનું મેનેજમેન્ટ સારી રીતે થશે તો તે વધુ નહીં ફેલાય.

દેશમાં વધતા જતાં કોરોનાના કેસ વચ્ચે દરેક રાજ્યમાં ધીરે ધીરે પ્રતિબંધો વધી રહ્યાં છે. આ સ્થિતિમાં લોકોને સવાલ થઇ રહ્યો છે કે, શું ફરી લોકડાઉન લાગશે?  આ સવાલના જવાબ મુદ્દે પ્રકાશ જાવડેકરે કહ્યું કે, જે રાજ્યમાં વધુ સંક્રમણ ફલાઇ રહ્યું છે. તેવા રાજ્ય સાથે  કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોરોના મેનેજમેન્ટના ઉપાય ગત વર્ષ બધા એ જોયા.જો આ વખતે તેનું મેનેજમેન્ટ સારી રીતે થશે તો તે વધુ નહીં ફેલાય. એટલે કે સરકાર તરફથી લોકડાઉન લગાવવું કે નહીં તે મુદ્દે કોઇ નિર્ણય નથી લેવાયો. જો કે સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે.

45 વર્ષથી મોટી વયના લોકોને અપાશે વેક્સિન

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, એપ્રિલથી દેશમાં 45 વયથી મોટી ઉંમરના લોકો માટે વેક્સિનેશન શરૂ થશે, હોળી બાદ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનશે. કન્દ્રીયમંત્રી જાવડેકરે કહ્યું કે, આ માટે લોકોએ માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને બહુ સરળતાથી સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં વેક્સિન લગાવી શકાશે. અત્યાર સધીમાં 4.85 કરોડ લોકોને વેકિસન લગાવી દેવાય છે. જ્યારે 80 લાખ લોકોને કોરોનાની વેક્સિનો પહેલો ડોઝ આપી દેવાયો છે.

 

 

 

 



 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget