શોધખોળ કરો

હવે ઘરે બેઠા જાતે જ કરી શકાશે કોરોના ટેસ્ટ, જાણો કેવી રીતે કામ કરશે ટેસ્ટ કિટ CoviSelf, કોણ કરી શકશે ટેસ્ટ?

કંપનીનું કહેવું છે કે આગામી અઠવાડિયાના અંત સુધી આ કીટ 7 લાખ દવાની દુકાન અને કંપનીના ઑનલાઈન ફાર્મસી પાર્ટનર પાસે ઉપલબ્ધ હશે.

કોરોનાની બીજી લહેર વચ્ચે હવે આપને કોરોના ટેસ્ટ માટે ન તો લાંબી લાઈનમાં ઉભા રહેવું પડશે અને ન તો રિપોર્ટ માટે રાહ જોવી પડશે. પુણેની 'માય લેબ' કંપનીએ ઘરે જ કોરોના ટેસ્ટ કરી શકાય તે માટેની કીટ 'કોવિશેલ્ફ' બનાવી છે. આ કીટથી રેપિડ એંટીજન ટેસ્ટ કરી શકાશે. અને 15 મિનિટમાં જ પરિણામ જાણી શકાશે.

હોમ આઇસોલેશન ટેસ્ટિંગ કિટ માટે MY LAB DISCOVERY SOLUTION LTD પુણેની કંપનીને પરવાનગી આપવામાં આવી છે. આ કિટનું નામ COVISELF (Pathocatch)છે. આ કિટ દ્વારા લોકોનું નેઝલ સ્લેબ લેવુ પડશે.

કંપનીનું કહેવું છે કે આગામી અઠવાડિયાના અંત સુધી આ કીટ 7 લાખ દવાની દુકાન અને કંપનીના ઑનલાઈન ફાર્મસી પાર્ટનર પાસે ઉપલબ્ધ હશે. ICMRએ આ કીટને મંજૂરી પણ આપી દીધી છે.

જો કે, ટેસ્ટિંગ માટે ICMR એ દિશા-નિર્દેશ પણ આપ્યા છે. ICMRનું કહેવું છે કે ઘર પર આ કીટનો ઉપયોગ એ લોકો જ કરી શકશે જેમને કોરોનાના લક્ષણ છે અથવા તો જેઓ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે. વગર વિચાર્યે લોકો આ ટેસ્ટ ન કરે તેવી ICMR એ સૂચન કર્યું છે.

ICMRના અનુસાર આ કીટથી ટેસ્ટમાં પોઝિટિવ આવનારને કોરોના સંક્રમિત ગણવામાં આવશે. પણ જેઓ નેગેટિવ આવશે. તેમને RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર નથી. પણ જો કોરોનાના લક્ષણ હોવા છતાં ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ કરાવવું જોઈએ.

ICMRનું કહેવું છે કે રેપિડ એંટિજન ટેસ્ટ કીટ સાથે અપાયેલા મેન્યુઅલમાં તેના ઉપયોગની તમામ જાણકારી રહેશે. તેને વાંચીને તેનું પાલન કરવાનું રહેશે. ICMRના અનુસાર ઘરે જ ટેસ્ટ કરનારા તમામ લોકો ટેસ્ટની તસવીર મોબાઈલ ફોનના માધ્યમથી એપમાં અપલોડ કરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ICMRના મતે કોરોના સંક્રમિત દર્દીની ઓળખ જાહેર નહીં કરાય.

પોઝિટિવ આવનાર તમામ લોકોને હોમ આઇસોલેશનમાં રહેવા અને ICMR તથા સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન્સ અંતર્ગત સારસંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
India Nuclear Weapons: ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયાર કર્યા તૈનાત, નવા રિપોર્ટથી પાક-ચીનને લાગશે 440 વૉલ્ટનો ઝટકો
India Nuclear Weapons: ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયાર કર્યા તૈનાત, નવા રિપોર્ટથી પાક-ચીનને લાગશે 440 વૉલ્ટનો ઝટકો
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
પશુપાલકોને મોટો ઝટકો: દૂધસાગર ડેરીએ સાગર દાણના ભાવમાં કર્યો ₹250નો તોતિંગ વધારો!
પશુપાલકોને મોટો ઝટકો: દૂધસાગર ડેરીએ સાગર દાણના ભાવમાં કર્યો ₹250નો તોતિંગ વધારો!
Embed widget