શોધખોળ કરો

હવે ઘરે બેઠા જાતે જ કરી શકાશે કોરોના ટેસ્ટ, જાણો કેવી રીતે કામ કરશે ટેસ્ટ કિટ CoviSelf, કોણ કરી શકશે ટેસ્ટ?

કંપનીનું કહેવું છે કે આગામી અઠવાડિયાના અંત સુધી આ કીટ 7 લાખ દવાની દુકાન અને કંપનીના ઑનલાઈન ફાર્મસી પાર્ટનર પાસે ઉપલબ્ધ હશે.

કોરોનાની બીજી લહેર વચ્ચે હવે આપને કોરોના ટેસ્ટ માટે ન તો લાંબી લાઈનમાં ઉભા રહેવું પડશે અને ન તો રિપોર્ટ માટે રાહ જોવી પડશે. પુણેની 'માય લેબ' કંપનીએ ઘરે જ કોરોના ટેસ્ટ કરી શકાય તે માટેની કીટ 'કોવિશેલ્ફ' બનાવી છે. આ કીટથી રેપિડ એંટીજન ટેસ્ટ કરી શકાશે. અને 15 મિનિટમાં જ પરિણામ જાણી શકાશે.

હોમ આઇસોલેશન ટેસ્ટિંગ કિટ માટે MY LAB DISCOVERY SOLUTION LTD પુણેની કંપનીને પરવાનગી આપવામાં આવી છે. આ કિટનું નામ COVISELF (Pathocatch)છે. આ કિટ દ્વારા લોકોનું નેઝલ સ્લેબ લેવુ પડશે.

કંપનીનું કહેવું છે કે આગામી અઠવાડિયાના અંત સુધી આ કીટ 7 લાખ દવાની દુકાન અને કંપનીના ઑનલાઈન ફાર્મસી પાર્ટનર પાસે ઉપલબ્ધ હશે. ICMRએ આ કીટને મંજૂરી પણ આપી દીધી છે.

જો કે, ટેસ્ટિંગ માટે ICMR એ દિશા-નિર્દેશ પણ આપ્યા છે. ICMRનું કહેવું છે કે ઘર પર આ કીટનો ઉપયોગ એ લોકો જ કરી શકશે જેમને કોરોનાના લક્ષણ છે અથવા તો જેઓ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે. વગર વિચાર્યે લોકો આ ટેસ્ટ ન કરે તેવી ICMR એ સૂચન કર્યું છે.

ICMRના અનુસાર આ કીટથી ટેસ્ટમાં પોઝિટિવ આવનારને કોરોના સંક્રમિત ગણવામાં આવશે. પણ જેઓ નેગેટિવ આવશે. તેમને RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર નથી. પણ જો કોરોનાના લક્ષણ હોવા છતાં ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ કરાવવું જોઈએ.

ICMRનું કહેવું છે કે રેપિડ એંટિજન ટેસ્ટ કીટ સાથે અપાયેલા મેન્યુઅલમાં તેના ઉપયોગની તમામ જાણકારી રહેશે. તેને વાંચીને તેનું પાલન કરવાનું રહેશે. ICMRના અનુસાર ઘરે જ ટેસ્ટ કરનારા તમામ લોકો ટેસ્ટની તસવીર મોબાઈલ ફોનના માધ્યમથી એપમાં અપલોડ કરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ICMRના મતે કોરોના સંક્રમિત દર્દીની ઓળખ જાહેર નહીં કરાય.

પોઝિટિવ આવનાર તમામ લોકોને હોમ આઇસોલેશનમાં રહેવા અને ICMR તથા સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન્સ અંતર્ગત સારસંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget