શોધખોળ કરો

કોરોના વાયરસના દર્દીના ભોજન મુદ્દે આટલી સાવધાની રાખો, જાણો શું આપવું અને શું નહીં

કોરોના વાયરસના સંક્રમણથી શરીર નબળું પડી જાય છે. આ સ્થિતિમાં શરીરની નબળી થતું ટકાવવા માટે યોગ્ય આહાર જરૂરી છે.

કોરોના વાયરસના સંક્રમણથી શરીર નબળું પડી જાય છે. આ સ્થિતિમાં શરીરની નબળી થતું ટકાવવા માટે યોગ્ય આહાર જરૂરી છે. પોષણ વિશેષજ્ઞ નવીનતમ શોધના આધારે પહેલા 50 ટકા પોષણની આવશ્યકતા હોય છે તો પછી 70 ટકા તો ત્યારબાદ તેને 100 ટકા સુધી લઇ જાવ. કોરોના કાળમાં લોકો આહાર શૈલીને લઇને પણ વધુ જાગૃત થઇ ગયા છે. તો સંક્રમણ બાદ ફરી શરીરને સક્ષમ બનાવવા માટે કેવો આહાર લેવો જોઇએ અને સંક્રમિત દર્દીઓએ કેવો આહાર લેવો જોઇએ જાણીએ..

કોરોનાના દર્દી માટે પોષણ માટે ગાઇડલાઇન

  • વધેલા ખોરાકને ચિકિત્સા અપશિષ્ટના રૂપે મનાય છે.
  • નિયમિત વર્કઆઉટ અને બ્રીથિંગ એક્સરસાઇઝ કરો
  • ઉચ્ચ જૈવિક મૂલ્ય પ્રોટીનની સાથે સંતુલિત આહાર લો
  • ઓરલ, ન્યુટ્રીશન સપ્લીમેન્ટસ અને એન્ટીબોડી પ્રદાન કરે
  • વિટામિન સી અને ડીનું સેવન કરો
  • કોરોના: શું કરે અને શું ન કરવું

કોવિડના રોગીઓએ એવો આહાર લેવો જોઇએ જે માંસપેશીઓ,  રોગપ્રતિકાર શક્તિ  અને ઉર્જા સ્તરના નિર્માણ માટે મદદ મળે. ઓટસમાં કાર્બોહાઇડ્રેટસ, ચિકન, માછલી, ઇંડા, પનીર, સોયા, નટસ અને બીજ પ્રોટીનના સારા સ્ત્રોત છે. અખરોટ, બદામ, જૈતૂનનું તેલ,સરસવના તેલનના ઉપયોગની પણ ભલામણ કરાઇ છે. દિવસમાં એકવાર હળદરવાળું દૂધ પીવું જોઇએ. ભોજનમાં આમચૂર સામેલ કરો. નરમ ભોજન લેવાનો આગ્રહ રાખો. સ્પાઇસી, ઓઇલી વસ્તુ આપવાનું અવોઇડ કરો. ઠંડી વસ્તું ફ્રીઝનું પાણી પણ ન આપવું.

Who મહામારીમાં સુરક્ષિત આહાર માટે રજૂ કરી ગાઇડલાઇન

  • મોટાભાગના સૂક્ષ્મ જીવો કોઈ રોગ ફેલાવતા નથી, પરંતુ કેટલાક એવા પણ છે જે માટી, પાણી, પ્રાણીઓ અને માણસોમાં વ્યાપકપણે જોવા મળે છે.
  • આ સુક્ષ્મસજીવો આપણા હાથ,  મોપના  કપડાં, વાસણો, કટીંગ બોર્ડ પર મોજૂદ હોય છે.
  • જો તેમનો ખાવા પીવાની વસ્તુઓ  સાથે થોડો સંપર્ક હોય તો પણ આ ફૂડ ખાવા પીવાને લીધે રોગો થવાનું જોખમ રહે છે.
  • પોલ્ટ્રી ઉત્પાદક, કાચું માંસને ખાવા પીવાની અન્ય વસ્તુથી દૂર રાખવી જોઇએ. કાચા ખાવાને ડાયેરેક્ટ ન અડકતા કટિંગ બોર્ડ, ચાકૂનો ઉપયોગ કરો.
  • તૈયાર ભોજન અને કાચા ફૂડની વચ્ચે સંપર્ક થાય તે સુનિશ્ચિત કરો. ખાવા પીવાની વસ્તુને કન્ટેનરમાં રાખો.
  • માંસ પોલ્ટ્રીના ફૂડમાં  એવા ખતરનાક જીવો હોય છે, જે કૂકિંગ સમયે અન્ય ચીજોને સંક્રમિત કરી શકે છે.
  • માંસ, ઇંડા, ચિકનને બરાબર પકાવવું જરૂરી
  • સૂપને ઉકાળતી વખતે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર હોય છે.
  • ફ્રીઝમાં વધુ સમય સુધી ભોજનને સ્ટોર ન કરો

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Embed widget