શોધખોળ કરો

Coronavirus: RPFના 9 જવાન કોરોના પોઝિટિવ, કુલ 28 જવાનનો થયો હતો ટેસ્ટ

4 જવાનનો ટેસ્ટ રિપોર્ટ બાકી છે. આરપીએફના 28 જવાન ખાસ ટ્રેનથી 19 માર્ચના ખડકપુરથી નિકળી 20 માર્ચે આનંદ વિહાર પહોંચ્યા હતા.

નવી દિલ્હી: રેલવે પ્રોટેક્શન ફોર્સની 28 જવાનોની એક ટુકડીને અમ્યુનિશન લેવા ખડકપુરથી દિલ્હી આવી હતી. પરંતુ લોકડાઉનના કારણે 23 દિવસ બાદ પરત ફરતા તેમાંથી 9 જવાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે 4 જવાનનો ટેસ્ટ રિપોર્ટ બાકી છે. આરપીએફના 28 જવાન ખાસ ટ્રેનથી 19 માર્ચના ખડકપુરથી નિકળી 20 માર્ચે આનંદ વિહાર પહોંચ્યા હતા. સાઉથ ઈસ્ટર્ રેલવે માટે અમ્યુનિશન લેવા દિલ્હી આવેલી આ ટુકડી 13 એપ્રિલના પાર્શલ સ્પેશ્યલ ટ્રેન 00326થી નવી દિલ્હીથી હાવડા માટે રવાના થયા. હવાડા પહોંચ્યા બાદ આ ટુકડી આરપીએફની એક બસથી 14 એપ્રિલે બપોરે 1.30 વાગ્યે ખડકપુર પહોંચ્યા હતા. જેમાં કેટલાક જવાનો રસ્તામાં નોકરી સ્થળ પર ઉતરી ગયા હતા. રેલવે મુજબ આ જવાનોને પોત-પોતાના નોકરી સ્થળ પર જ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ખડકપુર પહોંચેલી આ ટુકડીનો એક જવાન બીજી પાર્સલ ટ્રેનથી 14 એપ્રિલની રાત્રે બાલાસોર પહોંચ્યો હતો. બીજા દિવસે આ જવાનને તાવ આવ્યો હતો. 16 તારીખે કોવિડ 19 ટેસ્ટ થયો. 20 એપ્રિલે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ટુકડીના એક જવાનનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ દિલ્હીથી પરત આવેલા તમામ જવાનનો ટેસ્ટ થયો હતો. જેમાં 8 અન્ય જવાન પણ કોવિડ 19 પોઝિટિવ નિકળ્યા હતા. કુલ 24 જવાનનો ટેસ્ટ રિપોર્ટ આવ્યો છે. અન્ય 4 જવાનનો ટેસ્ટ રિપોર્ટ આવવાનો બાકી છે. આરપીએફનું કહેવું છે કે ખડકપુર પહોંચ્યા બાદ જવાનોને પોત-પોતાના નોકરી સ્થળ પર જ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે અને રાસ્તામાં પબ્લિકના સંપર્કમાં નથી આવ્યા. આ વાતની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે કે આરપીએફ ટુકડી કોરોના સંક્રમિત કઈ રીતે થઈ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget